વૃશ્ચિક- ઘર - પરિવાર
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિને કુટુંબથી બનતુ નથી. તેઓ સ્‍વતંત્ર પ્રકૃતિના હોય છે. બીજા પર આધાર રાખવો તેમને પસંદ નથી. જમાનત, કોર્ટનું કામ, અને બીજાપર વિશ્વાસ રાખવાથી જીવનમાં એક વખત દગો થાય છે. જે સંસ્‍થા કે ધર્મને માને તેમાં દ્રઢ શ્રદ્ધા રાખે છે.

રાશી ફલાદેશ