માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા
Chaitra Navratri 2025: નવરાત્રીનો સાતમો દિવસ મા કાલરાત્રિની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે દેવી કાલરાત્રિની પૂજા કરવાથી ભક્તોના બધા દુ:ખ, મુશ્કેલીઓ અને ભય દૂર થાય છે.
જ્યાં એક તરફ નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે તો બીજી તરફ નવરાત્રિના નવ દિવસ માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો કે નિયમોનું પાલન કરવું ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિ નવરાત્રિ દરમિયાન ઘરમાં હોય કારણ કે
Hanuman Puja in Chaitra Navratri: 30 માર્ચથી ચૈત્ર નવરાત્રિના પાવન તહેવારની શરૂઆત થઈ ચુકી છે. આજે ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. નવરાત્રિના નવ દિવસના તહેવારમા માતા દુર્ગાના જુદા જુદા રૂપોની પૂજા કરવામાં આવે છે.
Durga Saptashati Path Vidhi And Benefits: દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી સાધને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે આ સંપૂર્ણ પાઠનુ વિધિપૂર્વક પાલન કરે છે તેની બધી મનોકામના પૂરી થાય છે. અહી જુઓ સપ્તશતી પાઠ કરવાના ફાયદા.
નવરાત્રિ દુર્ગા પૂજા દરમિયાન, ભક્તો નવ દિવસ ઉપવાસ કરે છે અને દેવી દુર્ગાની પૂજા કરે છે. આ સમયગાળા દરમિયાન, કેટલાક ખાસ ફળ ખાવામાં આવે છે, જે વ્રતના નિયમો અનુસાર હોય છે. 9 દિવસના ઉપવાસ માટે અહીં કેટલીક લોકપ્રિય અને સ્વાદિષ્ટ વાનગીઓ છે
Chaitra Navratri 2nd Day Upay:જો તમારા ઘર અને પરિવારમાં કોઈપણ પ્રકારની સમસ્યા ચાલી રહી છે, તો ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે આ ઉપાયો ચોક્કસ અજમાવો. આ કરવાથી વ્યક્તિના બધા દુ:ખ દૂર થાય છે.
નવરાત્રીના અવસર પર, લોકો ઘણીવાર પોતાના ઘરે વિવિધ પ્રકારના પ્રસાદ તૈયાર કરીને માતા રાણીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. ચાલો સીતાભોગની ખૂબ જ સરળ રેસીપી વિશે જાણીએ.
Chaitra Navratri 2025 Wishes: 30 માર્ચથી ચૈત્ર નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. માતા રાનીની આરાધનાના આ નવ દિવસ ભક્તો માટે ખૂબ ખાસ હોય છે. આ દરમિયાન ભક્ત માતાની પૂજા આરાધના સાથે કળશ સ્થાપના કરે છે અને વ્રત કરે છે. આ સંદેશા સાથે આપો ચૈત્ર નવરાત્રીની ...
હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રી દરમિયાન કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. તેથી, ચૈત્ર નવરાત્રી શરૂ થાય તે પહેલાં આ વસ્તુઓ ખરીદો. તેનાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
‘નવરાત્રિ' હિંદુઓનો ધાર્મિક તહેવાર છે. સંસ્કૃત ભાષામાં ‘નવરાત્રિ'નો શબ્દશઃ અર્થ ‘નવ રાત્રિઓનો સમૂહ' એવો થાય છે. નવરાત્રિની આ નવ રાત્રિઓ અને દસ દિવસો દરમિયાન મા શક્તિના વિવિધ નવ સ્વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે.
Navratri Beej mantra- નવરાત્રિના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવાની પરંપરા છે. દેવીના દિવસો પ્રમાણે રોજ નવદુર્ગાના આ બીજ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ નવ મહિલાઓને
Chaitra Navratri Asro Upay: ચૈત્ર નવરાત્રી દરમિયાન, દેવી દુર્ગાની પૂજામાં વિશેષ ઉપાયો કરવામાં આવે છે. કેટલાક ઉપાયો ફોલો કરીને, લોકો દેવી માતાના વિશેષ આશીર્વાદ અને સમૃદ્ધિ મેળવી શકે છે.