Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ગુરુવાર, 20 માર્ચ 2025 (14:25 IST)
Navratri Beej mantra- નવરાત્રિના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવાની પરંપરા છે. દેવીના દિવસો પ્રમાણે રોજ નવદુર્ગાના આ બીજ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ નવ માતાજીની દરરોજ પૂજાનો બીજ મંત્ર -

ALSO READ: Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત
1. શૈલપુત્રી : હ્રીં શિવાયૈ નમ:। 
2. બ્રહ્મચારિણી :  હ્રીં શ્રી અમ્બિકાયૈ નમ:। 
3. ચન્દ્રઘણ્ટા :  ઐં શ્રીં શક્તયૈ નમ:। 
4. કૂષ્માંડા : ઐં હ્રી દેવ્યૈ નમ:। 
5. સ્કંદમાતા : હ્રીં ક્લીં સ્વમિન્યૈ નમ:। 
6. કાત્યાયની : ક્લીં શ્રી ત્રિનેત્રાયૈ નમ:।
7. કાલરાત્રિ  : ક્લીં ઐં શ્રી કાલિકાયૈ નમ:। 
8. મહાગૌરી : શ્રી ક્લીં હ્રીં વરદાયૈ નમ:। 
9. સિદ્ધિદાત્રી :  હ્રીં ક્લીં ઐં સિદ્ધયે નમ:।

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર