Love Jihad in Ahmedabad ગુજરાતમાં ઘણા સમયથી લવજેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સરકાર લવ જેહાદ સામે અનેક વખત કડક પગલાં લેવાની વાતો કરે છે પરંતુ આવી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં એક જ દિવસમાં બે લવ જેહાદની ...
ક્રેન તુટી પડતાં 8 દબાયા- મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં આજે સવારે કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે સર્જાયેલી એક દુર્ઘટનામાં એક શ્રમજીવીનું કરુણ મોત નીપજ્યું હતું
Tire killer bump on Ahmedabad road - શહેરમાં ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી 9 લોકોનો ભોગ લીધો હતો. આ ભયાનક અકસ્માત બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી હતી
અમદાવાદ મહિલાને લક્ઝરી બસે મારી ટક્કર- અમદાવાદમાં અકસ્માતનુ એપી સેંટર બનતુ જઈ રહ્યુ છે ઈસ્કોન બ્રિજમાં 9 લોકોના મોતના સમાચારને અત્યારે લોકો ભૂલ્યા જ ન હતા કે કાલે પણ એક નબીરાએ નશામા BMW કારથી ટક્કર મારી હતી અને આજે શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની ...
વધુ એક નબીરાનો અમદાવાદમાં અકસ્માત- અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કેસની તપાસ અત્યારે ચાલુ જ છે ને વધુ એક અકસ્માત અમદાવાદ શહેરમાં બન્યો છે
અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા શનાબેને વકીલ ચંદ્રકાંત વાઘેલા સામે પોતાની સાથે બળજબરી કરવાની અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2011માં શનાબેનના પતિ મુસ્તાક એડનવાલા કોર્ટના કોઈ કામ હેતુસર આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા
Drive against overspeeding - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલી વાહન અકસ્માતની ઘટનાને ગંભીરતાથી લઈને તે અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી
Drive against overspeeding - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલી વાહન અકસ્માતની ઘટનાને ગંભીરતાથી લઈને તે અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી
ગૃહ રાજ્યમંત્રીએ તેમના નિવેદનમાં કહ્યું કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે. સીએમની સૂચના પ્રમાણે તમામ કાર્યવાહી કરાશે. આ ખૂબ દુઃખદ ઘટના છે. આ 17 વર્ષનો યુવક કાર ચલાવી રહ્યો હતો. આરોપી તથ્ય પટેલની હાલ સારવાર ચાલી રહી છે.
અમદાવાદઃ શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે પર ગત મોડી રાત્રે એક ડમ્પર પાછળ થાર ગાડી ઘૂસી ગઈ હતી. આ અકસ્માતને જોવા માટે ઉભા રહેલા લોકોને બેફામ ગતિએ ચલાવી રહેલા જગુઆર કારના ચાલકે અડફેટે લીધા હતાં. જેમાં 9 લોકોના મોત થયાં છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત ...
અમદાવાદમાં મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. CM ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી કહ્યું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવાર રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે.
અમદાવાદમાં જાણીતા એસજી હાઇવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર કાર અકસ્માત સર્જનાર યુવાનની ઓળખ સામે આવી છે, આ યુવાનનું નામ તથ્ય પટેલ છે. અહેવાલ અનુસાર કારમાં આ યુવાનની સાથે બે યુવતીઓ પણ સવાર હતી. તપાસ દરમ્યાન કારમાંથી પર્સ પણ મળી આવ્યું હતું
અમદાવાદમાં મેટ્રો ટ્રેન હવેથી સવારે સાત વાગ્યાની જગ્યાએ 6.20 વાગ્યાથી દોડશે. શહેરની મેટ્રો ટ્રેનમાં રોજબરોજ ટ્રાફિક વધતો જાય છે. હવે તો કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપ-ડાઉન માટે મેટ્રો ટ્રેન આશીર્વાદરૂપ બની રહી છે.