વૃષભ-આજીવિકા અને ભાગ્ય
વૃષભ રાશીની વ્‍યક્તિ વ્યવસાયના ક્યા ક્ષેત્રમાં પ્રગતી કરશે તે જન્‍મ કુંડળીના ગ્રહોની સ્‍િથતિ જોયા બાદ જાણવા મળે છે. છતાં પણ વેપાર, વસ્‍ત્ર નિર્માણ, જેવા કામમાં વધારે પ્રગતી કરે છે. આ લોકો સૈનિક પણ થઇ શકે છે. તેઓ કોઇ પણ મોટી જવાબદારી લેવામાં ડરતા નથી અને તેને પૂર્ણ પણ કરે છે.

રાશી ફલાદેશ