વૃષભ-ભાગ્યશાળી રત્‍ન
વૃષભ રાશીમાટે ભાગ્યશાળી રત્ન હીરો છે. માટે શુક્ર ખરાબ હોય તો હીરો પહેરવો જોઇએ. એક રત્તીનો હીરો પ્લેટીનમ કે ચાંદીમાં મઢાવીને મધ્યમીકા આંગળીમાં શુક્રવારે શુભ મુહૂર્તમાં ઇષ્‍ટદેવની પુજા કરીને પહેરવાથી લાભદાયી રહે છે. તેમણે મૂંગા, હીરો અથવા ચંદનનું મુળ પોતાની સાથે રાખવાથી મનમાં શાંતિ રહે છે.

રાશી ફલાદેશ