યુક્રેન પર રશિયાના હુમલાને લઈને પણ ભાગવતે ભારતના વલણનાં વખાણ કર્યાં.
તેમણે કહ્યું, "રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. વિરોધ પણ થઈ રહ્યો છે પરંતુ કોઈ પણ યુક્રેનમાં જઈને રશિયાને રોકવા તૌયાર નથી. રશિયા પાસે તાકાત છે, તેઓ ધમકી આપે છે કે અહીં આવશો તો ...
Russia-Ukraine War News Update: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે 78 દિવસ થઈ ગયા છે. યુક્રેનના કે કે ગેસ પાઈપલાઈન સંચાલકે થોડા દિવસ પહેલા મૉસ્કો સમર્થિત અલગતાવાદીઓ દ્વારા કબજે કરેલા પૂર્વીય પ્રદેશના મુખ્ય કેન્દ્રમાંથી રશિયન પ્રાકૃતિક ગેસનો ...
બ્રિટિશ લશ્કરી ગુપ્તચર તંત્રના જણાવ્યા અનુસાર રશિયાની ખાનગી કંપની વૅગનર ગ્રૂપના 1,000 જેટલા ભાડૂતી સૈનિકોને પૂર્વ યુક્રેનમાં ગોઠવવામાં આવી રહ્યા છે.
છેલ્લાં આઠ વર્ષથી આ ગ્રૂપ યુક્રેન, સીરિયા અને આફ્રિકાના દેશોમાં સક્રિય છે અને તેની સામે વારંવાર ...
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 37મા દિવસે પણ ચાલુ છે. રશિયન હુમલાના જવાબમાં યુક્રેનની સેનાએ હવે રશિયન શહેર પર હુમલો કર્યો છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, રશિયાના પશ્ચિમી શહેર બેલગોરોડના ગવર્નરનું કહેવું છે કે શુક્રવારે યુક્રેનના બે હેલિકોપ્ટરોએ તેમના ...
રશિયા પાસે વિશ્વની એક સૌથી શક્તિશાળી અને સૌથી મોટી સેના છે, પરંતુ અત્યાર સુધીના યુક્રેન પરના આક્રમણમાં એવું બિલકુલ લાગ્યું નથી. પશ્ચિમના મોટા ભાગના લશ્કરી બાબતોના વિશ્લેષકો યુદ્ધભૂમિમાં રશિયાના પ્રદર્શન સામે અવાક છે, એક વિશ્લેષકે તો તેને "નિરાશાજનક" ...
-રશિયા બધું માટે લક્ષ્ય છે - ઝેલેન્સકી
જર્મન ધારાશાસ્ત્રીઓને વિડિયો સંબોધન દરમિયાન, ઝેલેન્સકીએ મેરીયુપોલમાં ખતરનાક પરિસ્થિતિ માટે રશિયાની નિંદા કરી, કહ્યું કે "તેમના માટે દરેક વસ્તુનું લક્ષ્ય છે." ગુરુવારે સવાર પહેલાં રશિયન હવાઈ હુમલામાં 21 લોકો ...
યૂક્રેન(Ukraine)ની સરકારે કહ્યુ છે કે રૂસ(Russia)ના સૈનિકોએ મારિયુપોલ શહેર(Mariupol City)ની એક મસ્જિદને નિશના બનાવુ છે જેમા 80થી વધુ લોકો રોકાયા હતા. જો કે સરકાર તરફથી રજુ નિવેદનમાં ઘાયલ લોકોની સંખ્યાને લઈને તત્કાલ કોઈ માહિતી આપવામાં આવી નથી.
રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા દસ દિવસથી અવિરત ચાલી રહેલ યુદ્ધ 11મા દિવસે પણ ચાલુ રહ્યું હતું.
બંને દેશો દ્વારા એકબીજા પર સંઘર્ષવિરામનો ભંગ કરી ગોળીબાર કર્યાના આરોપો લગાવવામાં આવ્યા હતા.
સમગ્ર દુનિયામાં રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધને લઈને ફફડાટ ફેલાયો છે. આટલી તકલીફની વચ્ચે ગુજરાતનું કોઈ મદદની વહારે આવે ત્યારે ખરેખર કોઈ વતન પ્રેમી સામે આવ્યા હોય એમ લાગે છે. વિદ્યાર્થી યુક્રેનની અલગ-અલગ બોર્ડરથી ભારત આવવા લાગ્યા ત્યારે ...
રશિયાRaśiyā (Russia) યુક્રેન સાથે યુદ્ધ (Russia Ukraine War) 10માં દિવસે મોટી જાહેરાત કરવામાં આવે છે. તેણે શનિવારે યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે જેથી નાગરિકોને દેશ છોડવા માટે સલામત માનવતાવાદી કોરિડોર ખોલી શકાય. સમાચાર એજન્સી ANIએ રશિયાની ...
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 10 દિવસથી ચાલતા આ યુદ્ધ વચ્ચે રશિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે. રશિયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા માટે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું છે. સવારના 11:30 વાગ્યાથી સીઝફાયરની ...
યુક્રેનથી ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે ગુજરાતના ૧૦૭ વિદ્યાર્થીઓ પરત આવ્યા છે. ગાંધીનગરના આંગણે આવેલા વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પુષ્પગુચ્છ આપી આવકાર આપવામાં આવ્યો હતો. પરત આવેલા વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓનો આજે જન્મદિવસ પણ ...