લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા માટે કરવામાં આવેલ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડવાની રજૂઆત કરી. સીડબલ્યુસીએ રાહુલની આ રજુઆત નામંજૂર કરી દીધી. સીડબલ્યુસીના સભ્યોએ કહ્યુ કે પાર્ટીને રાહુલના માર્ગદર્શન અને નેતૃત્વની જરૂર છે. ...
દેશમાં પ્રચંડ બહુમતથી કમબેક કરનારી મોદી સરકાર સામે પડકારોનો પહાડ છે. કેટલાક પડકાર છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સિસ્ટમ દ્વારા ઉપજેલા છે તો અનેક પડકારો ચૂંટણી જીતવા દરમિયાન કરવામાં આવેલ વચનોથી પણ ઉભા થયા છે. હવે મોદી સરકાર તેમાથી કેવી રીતે પાર આવશે. આ ...
લોકસભા ચૂંટણીમં મળેલ ઐતિહાસિક જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત પાર્ટી ઓફિસમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. અ અ દરમિયાન તેમણે 3 વાતોનો ઉલ્લેખ કરતા જનતાને કહ્યુ કે મને આ ત્રણ તરાજૂમાં તોલતા રહેજો અને કમી દેખાય તો કોસતા રહેજો
ગુરૂવારે 17મી લોકસભાનું ગઠન કરવા માટે આયોજિત ચૂંટણીનાં પરિણામ બહાર આવ્યાં, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનું સત્તા ઉપર પુનરાગમન થયું છે. અપેક્ષા મુજબ જ ભારત ઉપરાંત પાડોશી દેશો તથા પશ્ચિમી દેશોમાં હવે પછી કોની સરકાર બનશે તેની ...
લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહ્યા છે. કુલ 542 બેઠકો પર યોજાયેલી લોકસભા બેઠકોની આજે સવારે આઠ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે?
16મી મેના રોજ લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યાં છે આઠ વાગ્યે મત ગણતરી શરૂ થઈ જશે તે સાથે સવારે 11 વાગ્યે જનતાનું વલણ સ્પષ્ટ થશે અને અંતે 4 વાગ્યે ચિત્ર સ્પષ્ટ થશે ત્યારે નજર કરીએ વર્ષ 2004 અને 2009ની લોકસભા ચુંટણીના પરિણામો શું રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી 2019માં રાજગની સુનામી જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશ, બિહાર, મઘ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં જ્યા ભગવા લહેર જોવા મળી રહી છે તો બીજી બાજુ પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટકમાં પણ વાતાવરણ ...
અમરેલી લોકસભા પર કાંટે કી ટક્કર બાદ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ હાર સ્વીકારીને જનતાનો ચુકાદો માથે ચડાવ્યો છે. આ સાથે ધાનાણીએ ભાજપના નેતાઓ તથા અમરેલી ભાજપના ઉમેદવારને ભવ્ય જીતની
દેશમાં આ સમયે એક્ઝિટ પોલની ચર્ચા થઇ રહી છે. ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયાએ અંદાજ લગાવ્યું છે કે નરેન્દ્ર મોદીની વાપસી નક્કી જ નહી પણ મોદીની વાપસી ધમાકેદાર ધમાકા થવાની છે. આવી ધમાકેદાર વાપસી વિશે અનુમાન છે કે 2014ના રેકોર્ડ પણ તોડી શકે છે.
લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત પહેલા જાણીતા બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે ગુરૂવારે કહ્યુ કે લોકતંત્રના આ મહાપર્વમાં ભારતનુ ભવિષ્ય વધુ ઉજ્જવળ થશે. અનુપમ ખેરે પોતાને પત્ની અને ભાજપા ઉમેદવાર કિરણ ખેર માટે પ્રચાર પણ કર્યો હતો જે ચંડીગઢથી ફરીથી જીતની આસ ...