ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી જુદુ થયુ લેન્ડર, મિશન મૂન માટે આગામી 6 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ

Webdunia
ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (13:50 IST)
Chandrayaan-3- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3 ના લેન્ડરને સફળતાપૂર્વક પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરી દીધું છે. મતલબ કે લેન્ડર એકલા જ પોતાની રીતે મુસાફરી કરશે. અત્યારે ચંદ્રયાન એક ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુતમ અંતર 153 કિમી અને મહત્તમ અંતર 163 કિમી છે. 
 

સંબંધિત સમાચાર

Next Article