સાહિબાબાદ વિધાનસભા સીટ માટે થઈ રહેલ ચૂંટણીમાં વોટ નાખવા પહોંચ્યા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ અમર સિંહે કહ્યુ કે સપામાં તેમની ઈધર કુવા, ઉધર ખાઈવાળી થઈ ગઈ છે. વોટ નાખ્યા પછી મીડિયા સાથે અમરે સપા અને મુલાયમ સાથે પોતાના સંબંધો પર સારી રીતે વાત ...
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની આજથી તબક્કાવાર શરૂઆત થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. પ્રથમ તબક્કામાં પશ્ચિમી ઉત્તરપ્રદેશના 15 જિલ્લામાં 73 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. 2,60,17,128 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ...
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ દોરમાં પશ્ચિમી ભાગના 15 જીલ્લાની 73 સીટ પર શનિવારે વોટ નાખવામાં આવશે. ગુરૂવારે સાંજે આ બધી સીટો પર પ્રચાર થમી ગયો. પહેલા ચરણની ચૂંટણી કેન્દ્રમાં સરકાર ચલાવી રહેલ ભારતીય જનતા પાર્ટી, પ્રદેશની સત્તાધારી સમાજવાદી ...
. ઉત્તરાખંડના ટિહરીમાં એક રેલીને સંબોધિત કરતા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હરીશ રાવત સરકાર સાથે સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યુ છે. અમિત શાહે રેનકોટવાળા નિવેદંપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બચાવ કરતા કહ્યુ કે યૂપીએ શાસનકાળમાં થયેલ ગોટાળા ...
યૂપી વિધાનસભા ચૂંટણી પહેલા ચરણ માટે મતદાનમાં માત્ર બે દિવસ બાકી છે અને સૂબાની તમમ રાજકારણીય પાર્ટી આ સંગ્રામને જીતવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. તત્કાલ રેલીઓ વચ્ચે ભાજપાએ હવે યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેમની સરકારને ઘેરવા માટે એક ...
પ્રધાનમંત્રી બનતા પહેલા જે સ્થાન પરથી નરેન્દ્ર મોદીએ ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી ત્યાથી મોદી વિધાનસભા ચૂંટણી માટે બિગુલ વગાડવા જઈ રહ્યા છે. મોદી અજએ થનારી વિજય શંખનાદ રેલીમાં 18 વિધાનસભાના મતદાતાઓને સંબોધિત કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશની ખુરશીને લઈને ચાલી રહેલ અટકળો વચ્ચે એ.બીપી ન્યૂઝ લોકનીતિ-સીએસડીએસના સર્વે મુજબ સપા-કોંગ્રેસ ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સીટો મળશે. એટલુ જ નહી સર્વે મુજબ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે મુખ્યમંત્રીના રૂપમાં સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા ...
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની આગામી ચૂંટણી સાથે મળીને લડવાના શાસક સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે કરેલા નિશ્ચયને પગલે રાજ્યના મુખ્યપ્રધાન અખિલેશ સિંહ યાદવ અને કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે અહીં એમના સંયુક્ત ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. બંનેએ એ ...
બીજેપીના સીનિયર લીડર વિનય કટિયારે બુધવારે પ્રિયંકા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ, "પ્રિયંકા કલાકાર નથી. તે એટલી સુંદર પણ નથી, જેટલો તેનો પ્રચાર કરવામાં આવે છે."
ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીની દખલગીરી પછી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન પછી કોંગ્રેસમાં હલચલ ઝડપી થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા એકવાર ફરી રાજનીતિમાં પ્રિયંકાના સક્રિય થવાની વાતો કરવા લાગ્યા છે. કેટલાક નેતાઓનુ માનવુ છે કે જે રીતે તેમણે યૂપીની સ્થિતિ ...
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે એમની સમાજવાદી પાર્ટીના ઘોષણાપત્રને આજે અહીં રિલીઝ કર્યો હતો.
આ પ્રસંગે મંચ પર અખિલેશના પત્ની ડિમ્પલ હાજર હતાં, પણ પિતા અને પાર્ટીના સ્થાપક પ્રમુખ મુલાયમ સિંહ યાદવ ...
બસપા પ્રમુખ માયાવતીએ શનિવારે લખનૌમાં મોદી સરકાર પર હુમલો કરતા કહ્યુ કે કેન્દ્રની નીતિથી લોકો પરેશાન છે અને દાદરી જેવી ઘટનાઓએ બીજેપીની પોલ ખોલી દીધી છે. સાથે જ તેમણે મુસ્લિમોને અપીલ કરી કે તેઓ સપા માટે પોતાનો વોટ બરબાદ ન કરે. પોતાના વોટ બસપાને આપે ...
કોંગ્રેસ સાથે સમાજવાદી પાર્ટીના ગઠબંધનને લઈને જ્યા હાલ સસ્પેંસ કાયમ છે તો બીજી બાજુ શુક્રવારે અખિલેશ યાદવે સપાના 191 ઉમેદવારોની પ્રથમ યાદી રજુ કરી દીધી છે. અખિલેશની પ્રથમ લિસ્ટમાં શિવપાલ સિંહ યાદવનુ પણ નામ છે. તેમણે જસવંત નગરથી ટિકિટ મળી છે. ...
નોટબંધીના નિર્ણયનો જનતા વચ્ચે સાર્વજનિક વિરોધ ન હોવો વગેરે કારણોથી ભાજપાના ટિકિટ પર ચૂંટણી લડવાની ઈચ્છા રાખનારાઓની સંખ્યા ગયા વર્ષનીએ ચૂંટણીના મુકાબલે ઘણી વધી છે.
ગાજિયાબાદ મહિના પહેલા ઉમેદવારોની જાહેરાત કરી દેવા છતા જ્યા સત્તાધારી સમાજવાદી ...
મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર તેમજ મુખ્યમંત્રી અખિલેશ યાદવ વચ્ચે ચાલી રહેલ વિવાદને કારણે સમાજવાદી પાર્ટીના ભવિષ્યને લઈને લોકોની નજર હવે ચૂંટણી પંચની આજે થનારા નિર્ણય પર ટકી છે. મુલાયમં સિંહ યાદવ પોતાના ભાઈ શિવપાલ સિંહ યાદવ સાથે દિલ્હીમાં જ છે. ...
અહીં બારાબાંકી જિલ્લા પ્રશાસન વિધાનસભા ચૂંટણીમતદાતાઓને જાગરૂક કરવા માટે અનોખું તરીકો અજમાવા જઈ રહ્યા છે. તેના માટે બારાંબાકી વિધાનસભા ક્ષેત્રમાં સ્થિત ઘરોના પ્રશાસનની તરફ હળદરની
સમાજવાદી પાર્ટીમાંથી બહાર કાઢ્યા પછી મુખ્યમંત્રી અખિલેશ યાદવ શનિવારે સવારે જ્યા પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે તો બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે પાર્ટી તરફથી જાહેર ઉમેદવારોની બેઠક બોલાવી છે. શુક્રવારે મોડી રાત સુધી આ વાતની અટકળો ...
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 325 ઉમેદવારોનુ એલાન કરી દીધુ છે. તેમણે કહ્યુ કે બાકી 78 નામની જાહેરાત જલ્દી જ કરવામાં આવશે. આ દરમિયાન તેમણે કહ્યુ કે યૂપી જીતનારો દિલ્હી જીતે છે. આ ચૂંટણી 28 ફેબ્રુઆરીથી ...