પૂર્વજો માટે જે શ્રદ્ધાથી કરાય છે તેને શ્રાદ્ધ કહે છે. જે લોકો શ્રાદ્ધ કરે છે એ પોતે પણ સુખી સંપન્ન હોય છે અને તેમના પિતરોને પણ ખુશી મળે છે. શું તમે જાણો છો ભગવાન રામએ પણ તેમના પિતાનો શ્રાદ્ધ કર્યું હતું. ભગવાન રામ વનવાસના સમયે જ્યારે પુષ્કરમાં ...
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનુ ખૂબ જ મહત્વ છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થાય છે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી રહે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માટે પિંડદાન કરવામાં આવે છે. અને પિતરોની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે
શ્રાદ્ધપક્ષનો સંબંધ મૃત્યુ સાથે છે. આ જ કારણે આ અશુભ કાળ માનવામાં આવે છે. જે રીતે પોતાના પરિજનના મૃત્યુ પછી આપને શોકાતુલ અવધિમાં રહીએ છીએ અને આપણા અન્ય શુભ, નિયમિત મંગલ વ્યવસાયિક કાર્યોને વિરામ આપી દઈએ છીએ એ જ ભાવ પિતૃપક્ષ સાથે જોડાયેલો છે.
ભાદરવી પૂનમ સાથે જ શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જય છે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના ૧૬ દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય રીતે ...
શાસ્ત્રો મુજબ આમ તો દરેક અમાસ એ પિતરોની પુણ્ય તિથિ હોય છે પણ અશ્વિન માસની અમાવસ્યા પિતરો માટે પરમ ફળદાયક હોય છે. આ અમાસને સર્વ પિતૃ વિસર્જન અમવસ્યા અથવા સર્વ પિતૃ દોષ અમાવસ્યા પણ કહેવાય છે
જ્યોતિષમાં પિતૃદોષનુ ખૂબ મહત્વ બતાવ્યુ છે. પ્રાચીન ગ્રંથોમાં પિતૃદોષને સૌથી મોટો દોષ માનવામાં આવે છે. તેનાથી પીડિત વ્યક્તિનુ જીવન અત્યંત કષ્ટમય થઈ જાય છે.
28 સપ્ટેમ્બર શનિવારે પિતૃ મોક્ષ અમાવસ્યા છે. શ્રાદ્ધ પક્ષમાં આ અમાવસ્યા ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. આ દોવસ બધા જાણ-અજાણ પિતરો માટે શ્રાદ્ધ કરાય છે. પણ કેટલાક એવા સામાન્ય ઉપાય પણ છે જેને કરવાથી તમે તમારા પિતૃગણને સંતુષ્ટ કરી શકો છો.
શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોની તિથિ મુજબ શ્રાદ્ધ કરીએ છીએ. પણ શુ આપ જાણો છો કે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન એક તિથિ એવી હોય છે જે મહિલાઓ માટે ખાસ હોય છે. શ્રાદ્ધપક્ષનો એક દિવસ મહિલાઓને સમર્પિત હોય છે
આમ તો પિતૃ પક્ષના બધા 16થી 16 દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ પિતૃ પક્ષમાં આવનારા શુક્રવારે અને શનિવારને વધુ મહત્વ આપવામાં આવે છે આ બંને દિવસો માટે કહેવામાં આવ્યુ છે કે જો આ દર્મૈયાન કેટલાક ખાસ ઉપાય કરી ...
પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે. જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે. આ વખતે પિતૃપક્ષ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. જે 28 સપ્ટેમ્બર ...
આ દિવસો શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે. જેમાં તર્પણ અને પિંડદાન કરી તેમના પિચરોને તૃપ્ત કરે છે. જેથી તેના આશીર્વાદથી અમારા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
શાસ્ત્રો મુજબ શ્રાદ્ધમાં કેટલાક નિયમનો પાલન કરવું પડે છે. નહી તો તેનું ફળ તમને ખોટું મળે છે.
શ્રાદ્ધપક્ષમાં આ કામ નહી કરવા જોઈએ.
પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 10 કામ
- શ્રાદ્ધ પક્ષ 16 દિવસ સુધી શ્રાદ્ધ કર્મ કરનાર માણસ ને ન તો પાન ખાવું જોઈએ અને ના તો શરીર પર તેલ લગાવવું જોઈએ.
- શ્રાદ્ધ પક્ષના સમયે અને ખાસ કરીને અંતિમ દિવસે બીજા શહરની ...
પિતૃ દોષ વાળી વ્યક્તિઓનુ જીવન હંમેશા અધવચ્ચે અટવાયેલુ રહે છે. જેમને માટે આજે અમે કેટલાક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયને કરવાથી એ વ્યક્તિઓને પિતૃ ઋણથી મુક્તિ મળી શકે છે. આવો જાણીએ પિતૃ દોષ ઘટાડવાના 5 ઉપાય
માન્યતા છેકે સૂર્ય કન્યા રાશિમાં આવ છે ત્યારે પિતર પરલોકથી ઉતરીને થોડા સમય માટે પૃથ્વી પર પોતાના પુત્ર-પૌત્રોને ત્યા આવે છે. પુરાણો મુજબ યમરાજ દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં બધા જીવોને મુક્ત કરી દે છે. જેનાથી તે પોતાના સ્વજનો પાસે જઈને તર્પણ ગ્રહણ કરી ...
ભાદરવી પૂનમ સાથે જ શુક્રવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય ...