શ્રાદ્ધ પક્ષમાં પિતૃ દોષ નિવારણના ઉપાય - Pitra Dosh nivaran

બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (11:54 IST)
pitru dosh nivaran

પિતૃ દોષ વાળી વ્યક્તિઓનુ જીવન હંમેશા અધવચ્ચે અટવાયેલુ રહે છે. જેમને માટે આજે અમે કેટલાક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયને કરવાથી એ વ્યક્તિઓને પિતૃ ઋણથી મુક્તિ મળી શકે છે.  આવો જાણીએ પિતૃ દોષ ઘટાડવાના 5 ઉપાય 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર