ગુજરાત સરકારે ખેડૂતોને ચેતવ્યા

Webdunia
મંગળવાર, 5 એપ્રિલ 2022 (15:17 IST)
જમીન માપણી કે અન્ય કામગીરી માટે નાણા નહીં ચૂકવવાની કરી અપીલ
વધુ માહિતી માટે ફોન નંબર ૦૭૯ ૨૩૨૪૦૨૦૮ પર સંપર્ક કરવા જણાવાયું
 
વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડને અમલીકરણ એજન્સી તરીકે નિયુકત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article