Hanuman Birth Story: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, બજરંગબલી ખૂબ જ બળવાન અને નિડર છે
હિન્દુ કેલેંડર મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે. હનુમાનજીને બજરંગબલી, પવનપુત્ર, અંજની પુત્ર, કેસરીનંદન વગેરે નામથી ઓળખવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી દરેક સંકટ ટળી જાય છે.
Chaitra Purnima Upay: ચૈત્ર પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં પૈસાની કમી દૂર કરી શકો છો અને તમારું ભાગ્ય મજબૂત કરી શકો છો. ચાલો આ ઉપાયો વિશે વિગતવાર જાણીએ.
Hanuman Jayanti 2024: હનુમાન જયંતીનો પાવન તહેવાર 23 એપ્રિલના રોજ છે. આ દિવસે હનુમાનજીની પૂજામાં શુ સામગ્રી તમારે મુકવાની છે અને કંઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. લેખમાં જાણો વિસ્તારપૂર્વક
Hanuman Jayanti Kab Hai 2024: ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન હજુ પણ પૃથ્વી પર છે અને ગંધમાદન પર્વત પર નિવાસ કરે છે, તેથી તેને હનુમાન જન્મોત્સવ પણ કહેવામાં આવે છે.
ભગવાન હનુમાનને શક્તિનુ પ્રતીક માનવામાં આવે છે. હનુમાન એક એવા દેવતા છે, જેમનુ મંદિર દરેક સ્થાન પર સહેલાઈથી મળી જાય છે. કળયુગમાં સૌથી વધુ ભગવાન શંકરના અગિયારમા રુદ્ર અવતાર શ્રી હનુમાનઝીની જ પૂજા કરવામાં આવે છે.
Hanuman Jayanti 2024 Upay: હનુમાન જયંતિ 23 એપ્રિલ 2024 ના રોજ છે. આ દિવસે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે, કહેવાય છે કે આનાથી જાતકના જીવનનો ભાગ્યોદય થાય છે અને તે દરેક કાર્યમાં સફળતા મળે છે.
Hanuman Jayanti 2024 : હનુમાન જયંતિનો પવિત્ર તહેવાર આ વખતે 23 એપ્રિલ 2024 ,મંગળવારે છે. મંગળવારે આવતી હનુમાન જયંતિને કારણે આ દિવસનું મહત્વ વધી રહ્યું છે. શનિવાર અને મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જ હનુમાનજીનો જન્મ ...
હનુમાનજીની કૃપા મેળવવા માટે શ્રીરામને (Lord Rama) યાદ કરવા જોઈએ અને નિત્ય હનુમાન ચાલીસા (Hanuman Chalisa) નો પાઠ કરવો જોઈએ. લોકડાઉનને કારણે આજે લોકોના મનમાં શંકાઓ, ડર, નિરાશાઓ, અનિશ્ચિતતાઓ, ગુસ્સો અને ઘણી માનસિક સમસ્યાઓ ઉભી થઈ રહી છે
Hanumanji -હનુમાન વાનર રાજા કેસરી અને તેની પત્ની અંજનાના સૌથી મોટા અને પ્રથમ પુત્ર છે. રામાયણ અનુસાર તે જાનકીને ખૂબ જ પ્રિય છે. બજરંગબલી પણ આ પૃથ્વી પરના સાત ઋષિઓમાં સામેલ છે જેમને અમરત્વનું વરદાન મળ્યું છે. ભગવાન રામની મદદ માટે હનુમાનજીનો અવતાર થયો ...
Hanuman Jayanti 2023: આ વર્ષે હનુમાન જયંતિ 6 એપ્રિલ 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે એટલે કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન શિવના 11મા રુદ્રાવતાર એટલે કે શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાન જયંતિ નિમિત્તે શ્રી હનુમાનની વિશેષ પૂજા કરવામાં આવે ...
દીકરીઓ માટે આ એક ખૂબ લોકપ્રિય કેરિયર ઑપ્શન છે. તમને વાત કરવુ ગમે છે. કમ્યુનિકેશન સ્કિલ્સ છે તો આ વ્યવસાય ફક્ત તમારા માટે છે. એર હોસ્ટેસની સામાન્ય રીતે, તમે વિવિધ સ્થળો અને દેશોની મુલાકાત લેશો. આ વ્યવસાયમાં સમર્પણ અને હિંમતની સાથે સખત મહેનત પણ જરૂરી ...