Hanuman Jayanti 2023: દરેક વર્ષની રીતે આ વર્ષે પણ એપ્રિલ મહીનામાં હનુમાન જયંતી ધૂમધામથી ઉજવાશે. આ વખતે હનુમાન જયંતી 6 એપ્રિલને ઉજવાઈ રહી છે. આ પવુત્ર દિવસે હનુમાનજીની પૂજા કરાય છે. તેણે વિધિ-વિધાનની સાથે સિંદૂરનુ ચોલા ચઢવાય આવે છે. આમ કરવાથી ભક્તોની ...
'ऊं नमो हनुमन्ते भय भंजनाय सुखं कुरु कुरु फट् स्वाहा' આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જો .રોજ શક્ય ન હોય તો શનિવાર કે મંગળવારે ઓછામાં ઓછા 108 વાર બોલવાથી પણ મનચાહ્યા કામ પૂરા થાય છે.
હનુમાનજી ના 108 નામ
હનુમાનજીની પૂજા-ઉપાસનાનુ નું વિશેષ મહત્વ છે. પરંતુ હનુમાન જી એવા ભગવાન છે જેમના સંપૂર્ણ નામ લીધા પછી જ તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હનુમાનજી તેમના ભક્તોના કષ્ટ જોઈ શકતા નથી, તેથી જે પણ ભક્ત તેમની સાચા દિલથી આરાધના કરે છે, ...
હનુમાન જન્મોત્સવ પર કરવામાં આવેલી ઉપાસના ખૂબ ફળદાયક હોય છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના રોજ ભગવાન શિવના એકાદશ રૂદ્રઅવતાર હનુમાનજીનો જન્મ થયો છે. આવો જાણીએ આ દિવસે તમારી રાશિ મુજબ કંઈ ઉપાસના શુભ છે.
સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી. એક વાર અંજનાએ પોતાની ઇરછાનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં ...
હનુમાન જયંતિ પર હનુમાનજીને ખુશ કરવા માટે કેટલાક નાના નાના ઉપાય કરવામાં આવે તો હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે. તો આવો જાણીએ હનુમાનજીને પ્રસન્ન કરવાના 10 ઉપાયો
હિન્દી પંચાગ મુજબ શુક્રવારે 22 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. આ દિવસે કરવામાં આવેલ હનુમાનજીના ઉપાયોથી બધી પરેશાનીઓ અને દરિદ્રતા દૂર થઈ શકે છે. અહી જાણો હનુમાન જયંતી પર કરવામાં આવતા 15 વિશેષ ઉપાય...
સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી. એક વાર અંજનાએ પોતાની ઇરછાનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં ...
હનુમાન ચાલીસા વાંચવાથી હિમ્મત અને પ્રેરણા મળે છે. કહેવાય છે કે હનુમાન ચાલીસાને ભય, ડર, સંકટ કે વિપત્તિ આવતા વાંચવાથી બધા કષ્ટો દૂર થઈ જાય છે. હનુમાન ચાલીસાને મહાન કવિ તુલસીદાસ જીએ લખી હતી. તેઓ પણ ભગવાન રામના મોટા ભક્ત હતા અને હનુમાનજીને ખૂબ માનતા ...
મંગળવાર 27 એપ્રિલને ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવાશે. આ વર્ષે હનુમાન જયંતી પર ઘણા ખાસ યોગ બની રહ્યા છે. ગ્રહોની વાત કરીએ તો આ વર્ષ શનિ હનુમાન જયંતી પર મકર અર શિનાં રહેશે. સૂર્ય, બુધ અને શુક્રના યોગ મેષ રાશિમાં બનેલુ છે.
હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનુ વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર પૂર્ણિમા હિંદુ નવવર્ષની પ્રથમ પૂર્ણિમા હોય છે. આ પાવન દિવસે હનુમાનજીનો જન્મોત્સવ પણ ઉજવાય છે. આ દિવસે હનુમાનજીએ માતા અંજનીના ખોળે જન્મ લીધો હતો. હનુમાનજીનો જન્મોત્સવ હોવાથી આ દિવસનુ મહત્વ પણ ...
હિંદુ ધર્મમાં હનુમાન જયંતીનો ખાસ મહત્વ હોય છે. હિંદુ પંચાગ મુજબ ચૈત્ર મહિનાની પૂર્ણિમાને હનુમાન જયંતી ઉજવાય છે. આ વર્ષે આ તિથિ 27 એપ્રિલને પડી રહી છે. ધાર્મિક માન્યતાઓના મુજબ હનુમાન ભક્ત
માનવું છે કે 12 વર્ષની ઉમ્ર સુધી બાળક ચંદ્રમાના પ્રભાવમાં હોય છે. ચંદ્રમાની સ્થિતિ અનૂકૂળ નહી હોવા પર બાળક તેમની ચચલતાના કારણે હમેશા પોતાને ઈજા પહોંચાડે છે. તેથી વાસ્તુમાં કેટલાક સરળ ઉપાયો
અજમાવીને બાળકોને ઈજા લગાવવાથી બચાવી શકાય છે. આવો જાણીએ આ ...