ચંદ્રયાન-3 ચંદ્રથી 25 કિમી દૂર છે અને સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.
ચંદ્રયાન-3 ચંદ્ર પર કામ કરશે એટલે કે 14 દિવસ રોકાશે અને પાણી, ખનિજની માહિતીની શોધ કરશે અને અહીં ધરતીકંપ, ગરમી અને માટીનો અભ્યાસ કરશે
ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) જો આ પ્રયાસમાં સફળ રહેતા આવું કરનારો ભારત પ્રથમ દેશ બની ગયો છે.
Chandrayaan-3 Landing Live: ચંદ્રયાન-3 એ રચ્યો ઈતિહાસ, ચંદ્રની સપાટી પર ઉતર્યુ ચદ્રયાન
Chandrayaan-3 Landing Live: ચંદ્રયાન-3 એ ઈતિહાસ રચી દીધો છે. આ ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે. ચંદ્રયાન 3 એ ચંદ્રની સપાટી પર સુરક્ષિત લૈંડિંગ કર્યુ છે. ...
Chandrayaan 3 cost- ભારતના હેવી લિફ્ટ રોકેટ-LVM3 એ 14 જુલાઈના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી 3,897.89 કિગ્રા વજન ધરાવતા ચંદ્રયાન-3 અવકાશયાનને લોન્ચ કર્યું હતું. હવે ઉપગ્રહને ચંદ્ર સુધી પહોંચવામાં લગભગ 42 દિવસ લાગશે
ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણ માટે દેશનો દરેક વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યો છે. મંદિરોમાં પૂજા, યજ્ઞ અને હવન કરવામાં આવી રહ્યા છે અને મસ્જિદોમાં ચંદ્રયાન માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
Chandrayaan 3 Landing- 23 ઓગસ્ટની આ તારીખ અવકાશમાં નવા ભારતની શરૂઆતની વાર્તા છે, જે સાંજે 6:40 વાગ્યે ચંદ્રયાન 3ના સુરક્ષિત ઉતરાણ પર ટકી છે. ચંદ્રયાન 3ની આ સફળતા માટે દેશમાં પ્રાર્થના ચાલી રહી છે.
Chandrayaan 3- અત્યાર સુધી ચંદ્રયાન-3 ISRO દ્વારા નિર્ધારિત સમય મુજબ તમામ ભ્રમણકક્ષામાં પ્રવેશ કરીને ચંદ્રની નજીક પહોંચી ગયું છે. જો બધું બરાબર રહ્યું તો તે બુધવારે ચંદ્ર પર ઉતરશે. જો કોઈ કારણસર આવું ન થાય તો ઈસરોની પાસે પ્લાન B તૈયાર છે
થોડાક જ કલાકો પછી ચંદ્રયાન 3 (Chandrayaan-3) ચંદ્ર પર સોફ્ટ લૈડિંગ કરવા જઈ રહ્યુ છે. આશા કરીએ કે આ સોફ્ટ લૈંડિંગ સંપૂર્ણ રીતે સફળ થશે. ભારતના સ્પેસ મિશન માટે આ એક મહત્વપૂર્ણ ઉપલભ્દિ રહેશે અને એક એવા દેશ માટે આ ખૂબ મોટી વાત છે
ચંદ્ર પર પહોંચવાની રેસ ઝડપથી આગળ વધી રહી છે, ISROનું ચંદ્રયાન-3 બુધવારે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. મિશનનો હેતુ ચંદ્રના દક્ષિણ ભાગમાં પાણી શોધવાનો છે, પરંતુ જો આપણે ભવિષ્યની લડાઈઓ પર નજર કરીએ તો અહીંથી બીજા ઘણા ફાયદા થઈ શકે છે.
Chandrayaan 3- વિક્રમ લેડર હવે ચાંદની સપાટીના એકદમ નજીક છે. આ લેંડિંગ પ્રોસેસ શરૂ દીધુ છે. આજે સાંજે ચાંદની સપાટી પર ઉતર્યા પછી તેની સાથે પ્રજ્ઞાન રોવર બહાર આવશે અને આગળના મિશન પર કામ કરશે. ઈસરોએ આ મિશન 14 દિવસનો છે.
Chandrayaan-3 Mission: ચંદ્રયાન-3 આજે એટલે કે 23 ઓગસ્ટ 2023ની સાંજે 5.30થી 6.30ની વચ્ચે ચંદ્ર પર લેન્ડિંગ થશે. ચંદ્રયાન 3નું લેન્ડિંગ દક્ષિણ ધ્રુવની નજીક થશે. ISROએ જે લૉન્ગીટ્યૂડ અને લૈટીટ્યૂડ જણાવ્યું છે, તે મેનિન્જીસ ક્રેટર તરફ ઈશારો કરે છે
ચંદ્રયાન-3 ચંદ્રની જમીનથી માત્ર એક દિવસ દૂર છે અને બુધવારે ચંદ્રયાન ભારતમાંથી ચંદ્ર પર ઈતિહાસ રચશે. ચંદ્રયાનનું લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે સાંજે ચંદ્ર પર ઉતરશે. તમે ચંદ્રયાન-3ના લેન્ડિંગ દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો