બ્રિટિશ રાજમાં લાગેલા મીઠાં પરના કરનો વિરોધ કરવા માટે મહાત્મા ગાંધીએ કરેલી દાંડી કૂચની 94 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સાબરમતી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ’ની 12મી માર્ચે ભૂમિવંદના કરી હતી.
ઇન્ડોનેશિયા સરકાર સ્થાનિક કૅરિયર બાટિક ઍરની તપાસ કરી રહ્યું છે. ઍરલાઇનની એક ફ્લાઇટના બંને પાઇલટ ફ્લાઇટની મધ્યમાં 28 મિનિટ સુધી ઊંઘી ગયા હોવાનું બહાર આવ્યા બાદ આ તપાસ કરવામાં આવી રહી છે.
કુપોષણ અને ડિહાઇડ્રેશનને કારણે ઉત્તર ગાઝાની એકમાત્ર બાળકોની હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા પેલેસ્ટિનિયન બાળક અલીના પિતાએ ત્યાં સારવાર લઈ રહેલાં અન્ય બાળકો માટે મદદનો પોકાર કર્યો છે.
ગુજરાત સહિત મોટી સંખ્યામાં ભારતીયો કૅનેડા, યુકે, ફ્રાન્સ, અમેરિકા (યુએસ) અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભણવા કે નોકરી માટે જાય છે અને ત્યાં સ્થાયી થવાનો પ્રયાસ કરે છે
મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલથી લોકસભાના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભાજપે આ વખત ટિકિટ નથી આપી.
ભાજપે ગયા અઠવાડિયે શનિવારે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મધ્ય પ્રદેશની કુલ 29 લોકસભા બેઠકોમાંથી 24 બેઠકો પર ...
શનિવારે સાંજે ભાજપે ગુજરાતની 15 સહિત કુલ 195 લોકસભા બેઠકો માટે પોતાના ચૂંટણી ઉમેદવાર જાહેર કર્યા હતા. આ સમાચાર આવતાં જ રાજ્યની બાકીની 11 લોકસભા બેઠકો માટે પણ ભાજપના ઉમેદવારોનાં નામની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
lok sabha election 2024- ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં મતદાનનો દિવસ મહત્ત્વનો હોય છે.એ દિવસે જનતા પોતાની પસંદગીના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કેન્દ્રે જઈને મતાધિકારનો ઉપયગ કરે છે.
હડપ્પાકાળના સ્માર્ટસિટી ગણાતા ધોળાવીરાથી 51 કિલોમીટર દૂર આવેલા લોદ્રાણીમાં એવા અવશેષો મળી આવ્યા છે જે કચ્છની ધરતીમાં સમાયેલા ઇતિહાસનો એક અન્ય પુરાવો છે. પુરાતત્ત્વવિદો મુજબ અહીં મળેલા અવશેષો ધોળાવીરાથી મળી આવેલા અવશેષો જેવા જ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોનની ચોરી કરતી ગૅંગના બે આરોપીને જમાલપુર માર્કેટમાંથી રંગે હાથ પકડ્યા છે.
અમદાવાદમાં કેટલાક દિવસોથી શાકમાર્કેટ અને રેલવે સ્ટેશન જેવા ભીડભાડવાળા વિસ્તારમાંથી મોંઘી બ્રાન્ડના મોબાઇલ ચોરી થવાની ફરિયાદો પોલીસને મળતી હતી.