Yoga for beautyઆ યોગ તમારા માથા પર થઈ રહ્યા રિંકલ્સને ઓછુ કરવામાં તમારી મદદ કરે છે. જો તમે રિંકલ ફ્રી માથુ મેળવવા ઈચ્છો છો તો તમને સતત માથાને સ્મૂદ રાખવા વાળા યોગ કરવા પડશે તમારા માત્ગામાં મુખ્ય
1 - યોગાભ્યાસ કરતા પહેલા તમારા શરીર, મન અને આસપાસના વાતાવરણને સાફ કરવું જરૂરી છે.
2-યોગાસન ખાલી પેટ કરવા જોઈએ. જો તમે નબળાઈ અનુભવી રહ્યા છો, તો તમે હૂંફાળા પાણીમાં થોડું મધ નાખીને પી શકો છો.
Tea or Coffee before Yoga- જેમ કે અમે બધા જાણીએ છે કે શાસ્ત્રોમાં કહ્યુ છે કે સૌથી પહેલા ઉઠીને પાણી પીવુ જોઈએ અને તે પછી નિત્યક્રિયાથી સંપન્ન કરીને યોગ કરવો જોઈએ
Morning Exercise: Morning Exercise: સવારે વ્યાયામ કરવાથી તમારું મેટાબોલિઝમ વધે છે અને કેટલાક કલાકો સુધી રહે છે. તે દિવસભર વજન વ્યવસ્થાપન અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે
આજની વ્યસ્ત જીવનમાં મનને એકાગ્ર કરવું ખૂબ જ જરૂરી છે. તમે જે પણ કરો છો, પછી ભલે તમે વિદ્યાર્થી હો કે કામ કરતા હો, મનની એકાગ્રતા આપણી ઉત્પાદકતામાં વધારો કરે છે.
Yogasan for Constipation belly Gas Acidity indigestion - ઘણા લોકો અપચો, ગેસ, કબજિયાત અને એસિડિટીથી પીડાય છે, જેનાથી છુટકારો મેળવવા માટે તેઓ વિવિધ ઉપાયો કરે છે.
યોગ કોઈ નવી ફિટનેસ પ્રથા નથી, જે શરીર અને મગજ માટે વિવિધ લાભ પ્રદાન્ન કરી રહી છે. મેડિટેશન અને યોગનો નિયમિત અભ્યાસ માનસિક સ્વાસ્થ્યને વધારી શકે છે, ચિંતા અને સોજાને ઓછો કરી શકે છે.
આપણા શરીરનો દરેક ભાગ આપણા હાથ સાથે જોડાયેલો હોય છે. આ જ કારણ છે કે જ્યારે તમે વિવિધ પ્રકારની મુદ્રાઓ હાથથી બનાવો છો તો તેની અસર આપણા આખા શરીર પર પડે છે.
Yoga for reduce belly fat- આજકાલ દરેક વ્યક્તિ સ્થૂળતા અને જિદ્દી ચરબીથી પરેશાન છે. ખોટું ખાવાથી શરીરમાં ચરબી જમા થાય છે. કમરની ચરબી ખૂબ જ ખરાબ લાગે છે. જો તમે પણ આનાથી પરેશાન છો અને તેને ઓછું કરવા માંગો છો તો તમારે થોડી કસરત કરવી જોઈએ. આ યોગ આસનો ...
yoga for muscles- યોગ શરીરને ફિટ રાખવા માટે ખૂબ જરૂરી હોય છે. દરરોજ કરવાથી તમારા શરીર અને માંસપેશીઓ ખૂબ મજબૂત બને છે. જો તમને તમારી માંસપેશીઓને મજબૂત કરવુ છે તો તમેન કેટલાઅ યોગા કરવા જોઈએ.
આજકાલ લોકોની લાઈફ ખૂબ વ્યસ્ત થઈ ગઈ છે. જેના કારણે લોકો જાડાપણ અને વજન વધવાના શિકાર થઈ ગયા છે ખોટા ખાવા-પીવાના કારણે ચરવી થાય છે જે જાડાપણનો કામ કરે છે અને તેનાથી જ ખૂબ પરેશાન રહે છે જો તમે પણ આ વસ્તુઓથી પરેશાન છો તો દરરોજ આ યોગાસન કરવા જોઈએ.
સવારે કોઈપણ સમયે યોગ કરવું ફાયદાકારક છે, પરંતુ શ્રેષ્ઠ સમય સૂર્યોદય પહેલાનો છે. સૂર્યોદય પહેલા જાગવાથી આપણું શરીર અને મન તાજગીથી ભરે છે અને આપણે આખો દિવસ તણાવમુક્ત રહીએ છીએ.
રાત્રે ભારે ભોજનથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ જાય છે. જ્યારે સૂર્ય ડૂબે છે તો અમારુ શરીર આરામની અવસ્થામાં આવી જાય છે. તેનાથી રાત્રે ખાધેલુ ભોજન ધીમે-ધીમે પચે છે.