2008ના નવા વર્ષે ભારત વિશ્વમાં મહાસત્તા બનવાની દીશામાં મક્કમ પગલે આગળ વધશે અને આર્થિક સુધારાને પગલે દેશમાં સમૃદ્ધિ વધશે તેનો વિશ્વના નિષ્ણાતોને પણ અંદાજ આવી ગયો છે. તેથી જ આંતરરાષ્ટ્રીય રાજકારણની સાથે સાથે કોર્પોરેટ જગતમાં પણ ભારતનું માન-પાન...
' અમારો પ્રેમ એક મધમાખીના ડંખ મારવાથી શરૂ થયો. ફક્ત ચાર દિવસની મુલાકાતમાં જ હું વિંડસર પાર્કમાં આસિફ જરદારીને મળવા ગઈ . જ્યાં આસિફ પોલો રમતા હતા. સંજોગ એ બન્યો કે એક મધમાખીએ અચાનક ક્યાંકથી આવીને મને હાથ પર ડંખ મારી
બેનઝીર ભુટ્ટોનો જન્મ 21મી જુન, 1953માં એક પૈસાદાર પરિવારમાં થયો હતો. તેમના પિતા જુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી)ના સંસ્થાપક હતા અને તેઓ વર્ષ 1971 થી 1977 સુધી પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા....
સાનિયાએ જો કે વર્ષમાં ત્રણવાર ઘાયલ થવાને કારણે અનેક ટુર્નામેંટોમાંથી બહાર રહેવું પડ્યુ, અને છેવટે વર્ષના અંતે એકલ રેંકિગ 31 યુગલમાં 18માં સ્થાન પર સરકી જવાથી તે ફરી બે ડગલાં પાછળ થઈ ગઈ.
વેબદુનિયા સર્વેક્ષણ-2007ના માધ્યમથી વાચક એમના પસંદગીના વ્યક્તિને પસંદ કરી શકે છે. સર્વેક્ષણમાં વિવિધ વિષયો પર અલગ-અલગ 10 પ્રશ્નો પુછવામાં આવ્યા છે. વાચકોએ પ્રત્યેક પ્રશ્નના માટે આપેલા 10 વિકલ્પોમાંથી કોઇ એક યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
વાર્ષિક સર્વેક્ષણ-2007માં ભાગ લેવા માટે વેબદુનિયા યુઝર્સને આમંત્રણ છે. સર્વેક્ષણમાં ગુજરાત સંબંધીત વિવિધ વિષયો પર 5 પ્રશ્ન પુછવામાં આવ્યા છે. વેબદુનિયા સર્વેક્ષણ-2007ના માધ્યમથી વેબદુનિયા યુઝર્સ તેમના મનપસંદ વ્યક્તિની પસંદગી કરી શકે છે.
- શ્રીમતી બેનજીર ભુટ્ટોનો જન્મ 21 જૂન 1953માં જમીનદાર પરિવારમાં થયો હતો.
- પોતાના પિતા જુલ્ફિકાર અલી ભુટ્ટોની શાસન ગાદી સંભાળતા તેમણે પાકિસ્તાનની રાજનીતિમાં પ્રવેશ કર્યો.
- ઈ.સ 1988માં તેઓ પહેલીવાર 20 મહિના માટે દેશના પ્રધાનમંત્રી બન્યા.
ગાંધીનગરનું પ્રખ્યાત અક્ષરધામ મંદિર તો સહેલાણીઓ માટે યાત્રાની સાથે પયર્ટન સ્થળ જેવું છે. તો દિલ્હીનું મંદિર પણ વિશાળ ફલકમાં ફેલાયેલ છે. આ જ કારણસર વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે દિલ્હીના અક્ષરધામ મંદિરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં
નરેન્દ્ર મોદી પક્ષના કદથી પણ મોટા થઈ ગયા છે એવા વિરોધીઓના પ્રચાર સામે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે ચુટાયેલા મંત્રીઓની સાથેની બેઠકમાં ચાલુ ભાષણમાં સતત 32 સેકંડ સુધી રડીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી...
મોદીએ એક ક્રિકેટર બનીને રાજનીતિમાં હેટ્રિક રચી. મોદીની ટીમમા કોઈ અન્ય ખેલાડી ન હતાં અને ખુદ તેના જ ખેલાડી(અસંતુષ્ટો) હરીફ ટીમમાં જોડાઈ ગયાં હતાં. દર્શક હતી ગુજરાતની સાડા પાંચ કરોડની જનતા. ગુજરાતની ચૂંટણીમાં કુલ 182 સીટોમાંથી 117 સીટો પર કબ્જો કરીને
દિવાળીના બે અઠવાડિયા પછી દેવદિવાળીનો પર્વ આવે છે. દિવાળી એ સ્વરછતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં ‘દેવદિવાળી’ એ જાણે આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે! કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી ‘દેવદિવાળી’...
આજે ઘેર ઘેર મનાવવામાં આવશે દેવઉઠી એકાદશી. સજશે તુલસીમાતા નો મંડપ. કાર્તિક માસની અગિયારસ એટલે દેવઉઠી અગિયારસની સાથે ગોઘૂલી મૂર્હતમાં ભગવાન શ્રી વિષ્ણુ શેરડીના મંડપ નીચે તુલસીની સાથે ફેરા લગાવશે. તેની સાથે શુભ કાર્યોની મંગલમયી શરૂઆત થઈ જશે. આ દિવસે
કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્વ છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુક્લ નવમીની તિથિ યોગ્ય છે
દિવાળીના એક અઠવાડિયા પછી દેવદિવાળીનું પણ પાંચ દિવસનું પર્વ શરૂ થાય છે. જેને પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. અષાઢ સુદ એકાદશીએ શંખાસુર નામના રાક્ષસને માર્યા બાદ પોતાનો થાક દૂર કરવા ચાર માસ સુધી ભગવાન...