Basant Panchami 2025: વસંત પંચમીની સાથે જ વસંત ઋતુનુ આગમન માનવામાં આવે છે. માન્યતા મુજબ વસંત પંચમીના દિવસે વિદ્યા અને વાણીની દેવી મા સરસ્વતી (Ma Saraswati) નો પ્રાગટ્ય થયુ. કેલેન્ડર મુજબ, વસંત પંચમી માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં ...
Vasant Panchami 2025: હિન્દુ ધર્મમાં વસંત પંચમીના તહેવારનુ વિશેષ મહત્વ છે. આ દિવસે માતા સરસ્વતીની ઉપાસના કરવામાંઆવે છે. આવુ કરવાથી બુદ્ધિ અને વિદ્યાનો આશીર્વાદ મળે છે. આ સાથે જ વસંત પંચમીના દિવસે આ વસ્તુઓ નુ દાન કરવુ ખૂબ લાભકારી રહે છે.
vasant panchami 2025 વસંત પંચમીને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે માત્ર જ્ઞાન અને કળાની દેવી સરસ્વતીની ઉપાસનાનો તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ સાથે સંબંધિત એક વિશેષ તહેવાર પણ છે.
Vasant panchmi- આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. બસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતી જ્ઞાન, સંગીત અને કલાની દેવી છે.
વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતીર્ણ થઈ હતી. વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો.
હજારો વર્ષો પહેલા, ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુના આદેશ પર બ્રહ્માંડની રચના કરી હતી. તે સમયે તેમણે તમામ પ્રકારના જીવો તેમજ મનુષ્યોની રચના કરી હતી. સૃષ્ટિની રચના પછી, બ્રહ્માજી પૃથ્વી પર આવ્યા અને આસપાસ ફરવા લાગ્યા.
આ વર્ષે 2 ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમીનો ઉત્સવ છે. આ દિવસે છોડ લગાવવા ખૂબ શુભ ગણાય છે. વૃક્ષારોપણથી દેવી પ્રસન્ન થાય છે અને ઘરમા હમેશા ખુશહાલી અને પૉઝિટિવિટી બની રહે છે.
વસંત પંચમીને અબૂઝ શુભ મુહુર્ત માનવામાં આવે છે. આ દિવસે, લગ્ન, ગૃહ પ્રવેશ, તમામ 16 ધાર્મિક વિધિઓ, ખાસ કરીને વિદ્યારંભ સંસ્કાર, કરિયર, સંપત્તિ અને વૈવાહિક જીવનમાં સફળતા લાવે છે.
Vasant Panchami Remedies: 14 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી વ્યક્તિ જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ કરે છે. આ સાથે જ વસંત પંચમીના દિવસે આ ખાસ ઉપાય કરવાથી ઘણી સમસ્યાઓનું સમાધાન મળે છે.