કોરોના વાયરસ મહામારી પછીથી જ આખી દુનિયા પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતિત અને જાગૃત થઈ ગઈ છે. પહેલાન આ મુકાબલે હવે લોકો પોતાના આરોગ્ય ને લઈને ખૂબ ચિંતા કરી રહ્યા છે. જેથી તેઓ ભવિષ્યમાં થનારી કોઈપણ પ્રકારના રોગથી બચી શકે
11 વર્ષમાં પહેલીવાર બજેટના દિવસે શેયર બજારમાં બંપર ઉછાળો જોવા મળી રહ્યો છે. બપોરે અઢી વાગ્યા સુધી સેંસેક્સ 2129 અંકની છલાંગ લગાવીને 48415ના સ્તર પર પહોંચી ગયો હતો. બીજે એબાજુ નિફ્ટી 606 અંકની લાંબી છલાંગ સાથે 14,240.60 ના સ્તર પર પહોચી ગયો છે. ...
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડક્લાસ ફિનટેક હબને વિકસાવાશે અને તેના થકી યુવાઓ માટે આશરે 1.5 લાખ નવી નોકરીની તકો સર્જાશે, એમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2021ની ઘોષણામાં જણાવ્યું છે. ગુજરાત ઈન્ટરનેશનલ ...
2021-22નુ સામાન્ય બજેટ રજુ થયુ. તેમણે પેટ્રોલ પર પ્રતિ લીટર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર સેસ લગાવવાની જાહેરાત કરી. પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલાથી જ ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલ 92.80 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ...
છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઇલ ફોન માર્કેટમાં નોંધપાત્ર વિકાસ થયો છે. હાલમાં ભારતમાં તમામ કંપનીઓના મોબાઇલ ફોન્સનું ઉત્પાદન થઈ રહ્યું છે, જ્યારે ભારત હવે મોબાઈલ પાર્ટ્સની સાથે મોબાઈલ પણ મોટા પાયે નિકાસ કરી રહ્યું છે. 2021 ના બજેટમાં વિદેશી મોબાઇલ ...
કેન્દ્રીય નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2021 માં જ્યા કેટલીક વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરવામાં આવી છે તો કેટલાક પર ડ્યુટી વધારવાની જાહેરાત થઈ છે. આ ડ્યુટીના મુજબ જ ઉત્પાદોના મૂલ્ય્હ પર પણ અસર પડશે. આવો જાણીએ કે બજેટમાં શુ થશે ...
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે સંસદમાં નાણાકીય વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરતી વખતે ઘણી મોટી અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. કેન્દ્રીય નાણાં પ્રધાને કહ્યું કે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની
નાણા પ્રધાન નિર્મલા સીતારામણે વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતી વખતે ઘણી જાહેરાતો કરી હતી. તેમણે પોતાના બજેટ ભાષણમાં રેલ્વે માટે વિશેષ પેકેજની જાહેરાત કરી. તેમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે રેલવે માટે રેકોર્ડ 1,10,055 કરોડની જોગવાઈ કરવામાં આવી ...
નાણાં પ્રધાન નિર્મલા સીતારામન 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર રાષ્ટ્રપતિ ભવન ગયા હતા અને રાષ્ટ્રપતિની ત્યાં બજેટ રજૂ કરવાની મંજૂરી લીધી હતી. દરેકને આ બજેટથી વધુ અપેક્ષાઓ ...
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કોરોના સંકટ પછીનુ પહેલુ સામાન્ય બજેટ રજુ કરવાની છે. નાણાકીય વર્ષ 2021-22 ના આ બજેટને આર્થિક વૈક્સીન પણ કહેવામાં આવી રહ્યુ છે. આવામાં એ જોવાનુ છે કે કયા સેક્ટર્સ માટે સરકાર કયા મોટા એલાન કરે છે. આ દેશનુ પ્રથમ પેપરલેસ ...
નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આ વર્ષે સામાન્ય બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરશે. દર વર્ષે, બજેટ પહેલાં, વિવિધ ક્ષેત્ર અને સામાન્ય લોકો પાસેથી સૂચનો લેવામાં આવે છે. ગયા વર્ષે કોરોના વાયરસના રોગચાળાથી દેશના અર્થતંત્રને અસર થઈ છે. આવી સ્થિતિમાં બજેટનું ...
1 ફેબ્રુઆરીએ, દેશનું બજેટ સંસદમાં રજૂ કરવામાં આવશે, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે આ વર્ષનું બજેટ એવી વસ્તુ હશે જે આ પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. હકીકતમાં, સામાન્ય બજેટમાં સરકાર આ નાણાકીય વર્ષમાં ક્યાંથી ...
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એવા સમયે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે જ્યારે આ વર્ષે અર્થતંત્રમાં આશરે આઠ ટકાનો ઘટાડો થવાની આશા છે. આને કારણે, આ બજેટ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. અર્થશાસ્ત્રીઓના મતે આ વખતના બજેટ દ્વારા અર્થતંત્ર અને માર્કેટ સાથે ...
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં 2021-22નું બજેટ રજૂ કરશે. આ વખતે બજેટ ઘણી રીતે વિશેષ અને ઐતિહાસિક બની રહ્યું છે. બજેટના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે, જ્યારે બજેટ છાપવામાં આવશે નહીં. લોકોને કેન્દ્ર સરકારના બજેટથી ઘણી ...
વર્ષ 2020 માં કોરોના વાયરસના રોગચાળા દ્વારા વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર થઈ છે. વિશ્વની મોટી અર્થવ્યવસ્થાની સાથે ભારતીય અર્થવ્યવસ્થાને પણ ભારે અસર થઈ છે. રોગચાળાની સામાન્ય લોકો અને ધંધા પર ઉંડી અસર પડી છે. આવી સ્થિતિમાં રેલવે, પર્યટન, સ્થાવર મિલકત, ...
મોદી સરકાર 2.0 નો ત્રીજો આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં દેશની અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અને સરકારે લીધેલા પગલાઓના પરિણામો દર્શાવ્યા છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2021 ના રોજ સંસદમાં બજેટ રજૂ કરશે. ...