ધર્મયાત્રાની આ કડીમાં આ વખતે અમે તમને લઈ જઈએ છીએ ઉજ્જૈનના કાલિકા માતાના પ્રાચીન મંદિરમાં જેને ગઢ કાલિકાના નામથી ઓળખવામાં આવે છે. દેવીઓમાં કાલિકા સૌથી મહત્વપુર્ણ માનવામાં આવે છે.
આ શાંતિધામને જોયા વગર ભારતની યાત્રા અધુરી છે. આ શાંતિધામ છે, આધ્રપ્રદેશના જિલ્લા અનંતપુરમાં આવેલ નાનકડા ગામ પુટ્ટપર્તીના સાંઈબાબા આશ્રમ. આ સાંઈ આશ્રમ, શ્રી સત્ય સાંઈ બાબાના ભક્તો દ્વારા બનાવવામાં આવી છે જે 'પ્રશાંતિ નિલાયમ' (શાંતિ આપનારું સ્થાન)ના ...
મહારાષ્ટ્રમાં દેવીએ સાડા ત્રણ પીઠમાંથી અર્ધ પીઠવળી સપ્તશ્રૃંગી દેવી નાસિકથી લગભગ 65 કિ.મી દૂર 4800 ફુટ ઉંચા સપ્તશ્રૃંગ પર્વત પર બિરાજમાન છે. સહ્યાદ્રીના પર્વત શ્રેણીના સાત શિખરનો પ્રદેશ એટલે જ સપ્તશ્રૃંગ પર્વત. જ્યાં એક બાજુ ઊંડી ખીણ અને બીજી બાજુ ...
પ્રાચીન તંત્ર ગ્રંથોમાં દસ મહાવિદ્યાઓનો ઉલ્લેખ મળે છે. તેમાંથી એક છે બંગલામુખી. મા બગલામુખીનુ મહત્વ સમસ્ત દેવીઓમાં સૌથી વિશિષ્ટ છે. વિશ્વમાં તેના ફક્ત ત્રણ જ મહત્વપૂર્ણ પ્રાચીન મંદિર છે, જેને સિધ્ધપીઠ કહેવાય છે.
આપણા મંદિરો ભવ્યતા અને દિવ્યતાથી શોભતા હોય છે. સંજોગની વાત છે કે અમદાવાદના ભગવાન જગન્નાથના મંદિરમાં આ બંનેનો અનોખો સમન્વય થયો છે. આમ પ્રાચીન એવું આ મંદિર આજે અમદાવાદની ઓળખ બન્યું છે.
ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ સિધ્ધ અને વીર ગોગાદેવના મંદિર, જ્યાં પર બધા ધર્મ અને સંપ્રદાયના લોકો માથું ટેકવાને માટે દૂર-દૂરથી આવે છે. નાથ પરંપરાના સાધુઓને માટે આ સ્થળ ઘણું મહત્વનુ છે.
દક્ષિણ કાશીના નાસિકમાં કોઈ કાળ પ્રભુ રામચંદ્રનુ અસ્તિત્વ હતુ. ભગવાન રામચંદ્રના પદસ્પર્શથી જ આ ભૂમિ પવિત્ર થઈ છે. તેમના પદચિન્હોના રૂપમાં અનેક મંદિર આજે પણ નાસિકમાં જોવા મળે છે. નાસિકનું કાલારામ મંદિર પણ તેમાંનુ એક છે. પ્રસિધ્ધ પંચવટીમાં આ મંદિર ...
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યોને અલગ કરનાર સાતપુડા પર્વતશૃંખલાઓના પર્વતોની વચ્ચે આવેલ શ્રીક્ષેત્ર મનુદેવીનું મંદિર ખાનદેશવાસીઓની કુળદેવી છે. મહારાષ્ટ્રના યાવલ-ચોપડા મહામાર્ગપર ઉત્તર સીમામાં કાસારખેડ-આડગામ ગામથી લગભગ
એક એવું સ્થળ કે જ્યાં નમાજ અદા કરવામાં મુસ્લિમ બિરાદરો પોતાની જાતને ધન્ય સમજે છે. સાથોસાથ હિન્દુઓ પણ આ સ્થળે દુઆ કરી ધર્મના વાડાને મીટાવે છે. તો આવો આજે ધર્મ યાત્રાની આ કડીમાં આ પવિત્ર મીરા દાતારની દરગાહની મુલાકાત લેવા ઉત્તર ગુજરાતના ઉનાવા ગામે જઇએ.
સોનાના ગણપતિ છે સાંગલીના, સારો લાગે છે તેને વસ્ત્ર જરીના. આ કહેવત મહારાષ્ટ્રના સાંગલેના ગણપતિ વિશે કહેવાય છે. કારણ કે અહીંના ગણપતિની સુંદરતા અને સમૃધ્ધિ જોવા લાયક છે. સાંગલીના આરાધ્ય દેવના રૂપે પ્રસિધ્ધ આ પંચાયતન ગણપતિ મંદિર શ્રધ્ધાળુઓની
દરેક વર્ષે પુષ્ય પંચમીની તિથિના ઉપલક્ષ્યમાં આખી દુનિયામાંથી કાર્નેટિક સંગીતકારો અહીં આવે છે અને પંચરત્ન કીર્તન જે એક સંતે ભગવાન શ્રી રામની મહિમાંમાં લખ્યુ હતુ, નુ ગાન કરે છે. એક સંગીત કરનારા સંતને માટે આ પાંચ દિવસનુ ગીત-વાદન કાર્યક્રમ, તમિલનાડુનુ ...
ભક્ત અને ભગવાનની વચ્ચે શ્રધ્ધા અને વિશ્વાસની એક એવી ડોર હોય છે જે દૂર દૂરથી ભક્તોને ભગવાનના દરવાજા સુધી ખેંચી લાવે છે. જ્યારે શ્રધ્ધાનુ પૂર ઉભરાય ત્યારે ભક્તિનુ ચરમ રૂપ જોવા મળે છે. ધર્મયાત્રાની આ કડીમાં આજે અમે તમને લઈ જઈએ છીએ ભગવાન ભોલેનાથના દરબાર ...
નાસિક શહેરના પ્રસિદ્ધ પંચવટી વિસ્તારમાં ગોદાવરીના તટની પાસે કપાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભગવાન શીવજીએ અહીંયા નિવાસ કર્યો હતો તેવી વાત પુરાણોમાં કહેવામાં આવી છે. આ દેશની અંદર પહેલું મંદિર છે જ્યાં ભગવાન શીવજીની સામે નંદી નથી. આ જ આની ...
ઈશ્વરની ભક્તિ અને પ્રાણી માત્રની સેવાનો ભાવ ભારતીય સભ્યતાના અંગ અંગમાં વસે છે. ભલે આપણે કેટલાય મોટા કેમ ન થઈ ગયા હોય પણ પરોપકાર અને જીવદયાનો ભાવ હંમેશા આપણા સંસ્કારોમાં સમાયેલો રહેશો. જો અમે તમને પૂછીએ કે શુ તમે કદી પક્ષીઓને ભોજન માટે ક્વિંટલો ...
ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને આ વખતે પુણ્ય સલિલા નર્મદા નદીના કિનારે આવેલ નગર નેમાવરના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવના દર્શને લઈ જઈએ છીએ. મહાભારતકાળમાં નાભિપુરના નામથી પ્રખ્યાત આ નગર વ્યાપારિક કેન્દ્ર હતું પરંતુ હવે તેણે પર્યટનનું રૂપ લઈ લીધું છે.
ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને પરિચય કરાવી રહ્યા છે ગુજરાતની શાન ગણાતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં દરેક વર્ષે અમદાવાદમાં અષાઢી સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળનારી આ રથયાત્રામાં લાખો શ્રધ્ધાળુઓ આનંદપૂર્વક ભાગ લે છે.
ધર્મયાત્રામાં આ વખતે અમે તમને લઈ જઈએ છીએ ભગવાન હનુમાનના એક વિશેષ મંદિરમાં, જે મધ્યપ્રદેશના સાંવેર નામના ગામમાં આવેલુ છે. આ મંદિરની વિશેષતા એ છે કે આમાં હનુમાનજીની ઉંધી મૂર્તિ સ્થાપિત છે. જેને કારણે આ મંદિર ઉલટે હનુમાનના નામથી પ્રચલિત બન્યું છે.