'રાષ્ટ્રીય એકતા દિવસ' પર PM મોદીએ એકતાના શપથ લેવડાવ્યા, કહ્યું- 'સરદાર પટેલ દરેક પેઢીને પ્રેરણા આપશે'

Webdunia
ગુરુવાર, 31 ઑક્ટોબર 2024 (09:34 IST)
Narendra Modi
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં એકતાના શપથ લેવડાવ્યા હતા. PM મોદીએ ગુજરાતના કેવડિયામાં સરદાર પટેલની જન્મજયંતિ પર આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ' કાર્યક્રમમાં પરેડ નિહાળી અને કાર્યક્રમને સંબોધિત કર્યો. આ પહેલા તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફૂલ અર્પણ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.


<

#WATCH | Prime Minister Narendra Modi pays tribute to Sardar Vallabhbhai Patel on his birth anniversary, at the Statue of Unity in Kevadia, Gujarat.

(Source: DD News) pic.twitter.com/kqBEluZLr7

— ANI (@ANI) October 31, 2024 >
આ અવસર પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. રાષ્ટ્રની એકતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું એ તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે."

<

भारत रत्न सरदार वल्लभभाई पटेल की जन्म-जयंती पर उन्हें मेरा शत-शत नमन। राष्ट्र की एकता और संप्रभुता की रक्षा उनके जीवन की सर्वोच्च प्राथमिकता थी। उनका व्यक्तित्व और कृतित्व देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।

— Narendra Modi (@narendramodi) October 31, 2024 >
<

Rashtriya Ekta Diwas honours Sardar Patel's invaluable contributions towards unifying the nation. May this day strengthen the bonds of unity in our society.https://t.co/R5xbuPQRdE

< — Narendra Modi (@narendramodi) October 31, 2024 >

સંબંધિત સમાચાર

Next Article