Maha Shivratri Date: મહાશિવરાત્રિની વિશેષ ધાર્મિક માન્યતા હોય છે. આ દિવસે પૂરા મનોભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. જાણો આ મહિને ક્યારે કરવામાં આવશે મહાશિવરાત્રિનુ વ્રત
Maha Shivratri 2025 Lucky Zodiac: વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ પર દુલભ સંયોગ બનવા જઈ રહ્યો છે.. આ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ શુભ સંયોગ 3 રાશિઓ માટે એકદમ શુભ અને લાભકારી છે.
Rules for keeping Shivling at home: વધારેપણુ ઘરમાં પૂજા ઘર હોય છે અહીં લોકો દેવી- દેવતાઓની પૂજા કરે છે. તેનાથી સકારાત્મકતા આવે છે સાથે જ દરેક દેવી દેવતાની પૂજા પાઠના જુદા-જુદા નિયમ હોય છે. આ નિયમોનો પાલન કરવુ જરૂરી હોય છે. નહી તો જીવનમાં ઘણી બધી ...
12 jyotirlinga name and place in gujarati
આ બાર જ્યોતિર્લીંગના નામ છે- 12 jyotirlinga name and place in gujarati-
સોમનાથ, આ બાર જ્યોતિર્લીંગના નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ...
સૌરાષ્ટ્ર (ગુજરાત) માં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી ...
ભગવાન શિવના રુદ્ર અવતારને હનુમાનના 11મો અવતાર માનવામાં આવે છે. આ જ રીતે તેમને પ્રસન્ન કરવા માટે રુદ્ર અવતારનો અભિષેક સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે.
Mahashivratri 2024 : હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીની રાત્રિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રીના દિવસે અને રાત્રિ દરમિયાન ભગવાન શિવ સાથે માતા પાર્વતીના શુભ વિવાહ થયા હતા. તેથી આ દિવસે રાત્રે શોભાયાત્રા અને શિવ પૂજા ...
જ્યોતિષ શાસ્ત્રમાં સાધના માટે ત્રણ રાત વિશેષ માનવામાં આવી છે. તેમા શરદ પૂર્ણિમાની મોહરાત્રિ, દિવાળીની કાલરાત્રિ અને મહાશિવરાત્રિ ને સિદ્ધ રાત્રિ માનવામાં આવી છે.
ભોલે ભંડારીને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રિથી કરતા બીજો મહત્વનો કોઈ તહેવાર હોઈ જ ન શકે, તેને વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. જો તમે આ દિવસે ભગવાન શિવને તેમના મનપસંદ ફૂલ અર્પણ કરશો, તો તમને તેનાથી ઘણા ફાયદા થશે. આવો જાણીએ પૂજા વિધિ મુજબ ...
Mahashivratri 2024 : અનેક લોકો આ વાતથી અજાણ હોય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઈ વસ્તુનો ભોગ લગાવવામાં આવે. આવો આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે ભગવાન ભોલેનાથને તમે કયા પ્રસદનો ભોગ લગાવી શકો છો.
Mahashivratri Rudrabhishek Importance: 8 ફેબ્રુઆરી 2024 ના રોજ મહાશિવરાત્રિ ઉજવાશે. આ દિવસ ભોલેનાથની પૂજા-આરાધનાનો દિવસ હોય છે. મહાશિવરાત્રિ પર રુદ્રાભિષેક કરવાથી તમારી બધી મનોકામના પૂરી થશે.
Chant Om Namah Shivay ૐ નમ: શિવાયનો જાપ કરવો એક વરદાન જેવુ છે જે લોકો તેનો રોજ જાપ કરે છે તેમને તેના અદ્દભૂત પરિણામ જોવા મળે છે. જો તમે આ મંત્રનો જાપ કરવા માંગો છો તો સોમવાર કે શિવરાત્રિના દિવસથી આની શરૂઆત કરો. કારણ કે સોમવાર અને મહાશિવરાત્રિ ...