--> -->
0

Shivling In House: ઘરમાં શિવલિંગ હોય તો જરૂર જાણી લો આ વાત નહી તો જીવન ભર ઉઠાવવુ પડશે નુકશાન

સોમવાર,ફેબ્રુઆરી 10, 2025
0
1

શંકર ભગવાન ની વાર્તા

શુક્રવાર,જાન્યુઆરી 10, 2025
આપણા પ્રિય ભગવાન શિવનો જન્મ થયો નથી, તેઓ સ્વયં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ તેમના મૂળની વિગતો પુરાણોમાં જોવા મળે છે
1
2
12 jyotirlinga name and place in gujarati આ બાર જ્યોતિર્લીંગના નામ છે- 12 jyotirlinga name and place in gujarati- સોમનાથ, આ બાર જ્યોતિર્લીંગના નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ...
2
3
Mahashivratri 2025- પંચાંગ અનુસાર વર્ષ 2025માં ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે.
3
4

Shiv Mahimna Stotra - શિવ મહિમા સ્તોત્ર

સોમવાર,ડિસેમ્બર 30, 2024
મહિમા પારં તે પરમવિદુષો યધ્યસદ્રશી સ્તુતિ બ્રર્હ્મારદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ | અથાવાચ્યઃ સર્વઃ સ્વમતિપરિણામાવધિ ગૃણન્ મમાઙપ્યેષઃ સ્તોત્રે હર ! નિરપવાદઃ પરિકરઃ ||
4
4
5

Shiv Vrat katha- શિવ વ્રત કથા

મંગળવાર,ડિસેમ્બર 24, 2024
આ સત્ય જાણ્યા પછી, રાજકુમારીએ તે છોકરા સાથે જવાની ના પાડી દીધી અને તેના પિતા સાથે રહેવા લાગી. બીજી તરફ અમર વારાણસીના ગુરુકુળમાં પહોંચીને ભણવા લાગ્યો.
5
6

12 JyotirLinga- બાર જ્યોતિર્લિંગ

ગુરુવાર,ડિસેમ્બર 5, 2024
સૌરાષ્ટ્ર (ગુજરાત) માં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી ...
6
7
ભગવાન શિવના રુદ્ર અવતારને હનુમાનના 11મો અવતાર માનવામાં આવે છે. આ જ રીતે તેમને પ્રસન્ન કરવા માટે રુદ્ર અવતારનો અભિષેક સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે.
7
8
પાકિસ્તાન ભલે 1947મા ભારતથી અલગ થઈને એક દેશ બની ગયો હોય પણ આજે પણ ત્યા ભારતની અનેક ઐતિહાસિક અને ધાર્મિક ધરોહર(વારસો) રહેલા છે
8
8
9
Mahashivratri 2024: મહાશિવરાત્રી પર તમારે તમારી રાશિ પ્રમાણે ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને કયા દિવ્ય મંત્રોનો જાપ કરવો જોઈએ, જેથી તમને શુભ ફળ મળે. ચાલો જાણીએ
9
10
મહાશિવરાત્રી ના પાવન પર્વ તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા હર હર મહાદેવ ૐ નમ: શિવાય મહાશિવરાત્રીની શુભેચ્છા
10
11
Mahashivratri 2024 : હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીની રાત્રિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રીના દિવસે અને રાત્રિ દરમિયાન ભગવાન શિવ સાથે માતા પાર્વતીના શુભ વિવાહ થયા હતા. તેથી આ દિવસે રાત્રે શોભાયાત્રા અને શિવ પૂજા ...
11
12
જ્યોતિષ શાસ્ત્રમાં સાધના માટે ત્રણ રાત વિશેષ માનવામાં આવી છે. તેમા શરદ પૂર્ણિમાની મોહરાત્રિ, દિવાળીની કાલરાત્રિ અને મહાશિવરાત્રિ ને સિદ્ધ રાત્રિ માનવામાં આવી છે.
12
13
ભોલે ભંડારીને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રિથી કરતા બીજો મહત્વનો કોઈ તહેવાર હોઈ જ ન શકે, તેને વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. જો તમે આ દિવસે ભગવાન શિવને તેમના મનપસંદ ફૂલ અર્પણ કરશો, તો તમને તેનાથી ઘણા ફાયદા થશે. આવો જાણીએ પૂજા વિધિ મુજબ ...
13
14
Mahashivratri 2024 : અનેક લોકો આ વાતથી અજાણ હોય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઈ વસ્તુનો ભોગ લગાવવામાં આવે. આવો આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે ભગવાન ભોલેનાથને તમે કયા પ્રસદનો ભોગ લગાવી શકો છો.
14
15
Mahashivratri Rudrabhishek Importance: 8 ફેબ્રુઆરી 2024 ના રોજ મહાશિવરાત્રિ ઉજવાશે. આ દિવસ ભોલેનાથની પૂજા-આરાધનાનો દિવસ હોય છે. મહાશિવરાત્રિ પર રુદ્રાભિષેક કરવાથી તમારી બધી મનોકામના પૂરી થશે.
15
16
Chant Om Namah Shivay ૐ નમ: શિવાયનો જાપ કરવો એક વરદાન જેવુ છે જે લોકો તેનો રોજ જાપ કરે છે તેમને તેના અદ્દભૂત પરિણામ જોવા મળે છે. જો તમે આ મંત્રનો જાપ કરવા માંગો છો તો સોમવાર કે શિવરાત્રિના દિવસથી આની શરૂઆત કરો. કારણ કે સોમવાર અને મહાશિવરાત્રિ ...
16
17
આ વખતે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રીના તહેવારથી મોટો ઉત્સવ કયો હોઈ શકે. આ મહાશિવરાત્રિએ આ વસ્તુઓનું દાન અવશ્ય કરો,
17
18
Mahashivratri 2024: મહાશિવરાત્રીના દિવસે, ભગવાન શિવના ભક્તો ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉપવાસ કરે છે અને શિવ-ગૌરીની પૂજા વિધિથી કરે છે. એવું કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર હાજર તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે, તેથી ...
18
19
આ વખતે મહાશિવરાત્રી અને પ્રદોષ વ્રત એક સાથે પડી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ દુર્લભ સંયોગમાં વ્રત રાખવાથી અને મહાદેવની પૂજા કરવાથી અનેકગણો લાભ મળે છે અને ભોલેનાથના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ આ દિવસે વ્રતના કયા નિયમોનું પાલન ...
19