ધોરણ 12 નું પરિણામ આવી ગયુ છે અને પાસ થયા પછી ક્યાં ક્યાં કોર્સ કરવા જોઈએ જો તને આર્ટસના વિદ્યાર્થી છો તો જાણૉ... પરંતુ સાથે સાથે મૂંઝવણ પણ હોય કે હવે આગળ શું ? કયા અભ્યાસક્રમમાં-કઇ કોલેજ-કઇ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો? કયાં કોર્સ કરવાથી ...
World Laughter Day - વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે- 1998માં મુંબઈના તબીબ ડો. મદન કટારીયા દ્વારા જીવનનો એક ભાગ અને હાસ્યને યોગના રૂપમાં સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારથી હાસ્ય દિવસની ઉજવણી કરવાની વિશેષ પરંપરા આપણા દેશમા શરૂ કરવામાં આવી ...
વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી વ્રતના વિશે એવુ કહેવાય છે કે તેનુ વિધિપૂર્વક પાલમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ ...
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે દર વર્ષે 3 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ભારત અને સમગ્ર વિશ્વમાં મીડિયાના યોગદાનને યાદ કરવા માટે સમર્પિત છે. પ્રેસને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે. તે સરકાર અને લોકોને જોડે છે
International Labour Day નું નામ તમે સાંભળ્યું જ હશે કે દર વર્ષે 1લી મેના રોજ રજા મળે છે. પરંતુ તે માત્ર જાહેર રજા નથી. આ દિવસની ઉજવણી પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ હેતુ છે. તે ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આ વર્ષની થીમ પણ પસંદ કરવામાં આવી છે. ચાલો ...
આજકાલ સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે ફ્લાઈટમાં સત્તુ પીતી જોવા મળી રહી છે. મહિલાએ વીડિયોમાં જે વાતો બતાવી તે સાંભળીને લોકો તેના પર વરસી પડ્યા.
Pink moon- 2024: ચૈત્ર પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે ચૈત્ર પૂર્ણિમા 23 એપ્રિલ, 2024 મંગળવારના રોજ થશે
world Earth Day (22 april) આજે વિશ્વ પૃથ્વી દિવસ ( World Earth Day) છે. આ દિવસ પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય. તેમા કોઈ શક નથી કે અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરનુ પુસ્તક ...
पुरिसा! सच्चमेव समभिजाणाहि।
सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ॥
સત્ય વિશે મહાવીર સ્વામી કહે છે કે હે પુરૂષ! તુ સત્યને જ સાચું તત્વ સમજ. જે બુદ્ધિમાન સત્યની જ આજ્ઞામાં રહે છે તે મૃત્યુને તરીને પાર કરી જાય છે....
ભારતના ત્રણ નવા સાંસ્કૃતિક સ્થળો, જેમાં મોઢેરા ખાતેનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર, ગુજરાતનું ઐતિહાસિક વડનગર શહેર અને ત્રિપુરામાં ઉનાકોટીના રોક-કટ રાહત શિલ્પોને યુનેસ્કો હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.
ડો. આંબેડકરનો અવાજ ગૂંજી ઉઠ્યો -'સમાજને શ્રેણીવિહીન અને વર્ણવિહીન કરવો પડશે. કારણ કે શ્રેણીએ માણસને ગરીબ અને વર્ણએ માણસને દલિત બનાવી દીધો. જેની પાસે કશુ નથી, તેવા લોકો ગરીબ મનાય છે. અને જે કશુ નથી તેઓ દલિત સમજાય છે.
Social media viral video - સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના વીડિયો જોવા મળે છે. આમાંના કેટલાક પ્રાણીઓ પક્ષીઓના પણ છે. પ્રાણીઓ અને પક્ષીઓના કેટલાક વીડિયો આશ્ચર્યજનક છે. શું તમે ગોલ્ડન ઈગલ જોયું હશે.
Navratri Day 4 devi Kushmanda -આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે.