--> -->
0

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

શનિવાર,મે 10, 2025
0
1
mohini ekadashi vrat katha- મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે, તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે
1
2
Mohini Ekadashi 2025 Date : વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી તિથિ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોને તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે મોહિની એકાદશીનું વ્રત રાખવાથી ...
2
3
Sita Navami 2025: 5 સીતા નવમી મે એટલે કે સોમવારે ઉજવવામાં આવશે. આ પવિત્ર દિવસ હતો જ્યારે માતા સીતાનો જન્મ થયો હતો. તેથી સીતા નવમીના દિવસે માતા જાનકી અને ભગવાન રામની પૂજા કરવાથી ભક્તોને ઇચ્છિત ફળ મળે છે.
3
4
Shaniwar Na Upay in Gujarati: સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને એવા દેવતા માનવામાં આવે છે જે વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે. એટલા માટે તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. તેઓ દરેક વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મો ...
4
4
5
Shaniwar Na Upay in Gujarati: સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને એવા દેવતા માનવામાં આવે છે જે વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે.
5
6
Ganga Saptami : શનિવારે ગંગા સપ્તમીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે માતા ગંગાની પૂજા કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે. આ સાથે, ગંગા સપ્તમીના દિવસે આ ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
6
7
Ardra Nakshatra: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર રહેશે. આવી સ્થિતિમાં, આ શુભ સંયોગમાં આ ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો અહીં જાણો આર્દ્રા નક્ષત્રમાં લેવાના ઉપાયો વિશે.
7
8
ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ દેવની પૂજાનો વિધાન ગણાય છે. આ દિવસે પૂજા કરવાથી ધન, વિદ્યા પુત્ર અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.પરિવારમાં સુખ અને શાંતિનો સમાવેશ થાય છે . જ્યોતિષોનો કહેવું છે કે જે જાતકનો લગ્નમાં બાધાઓ આવી રહી હોય તેણે ગુરૂવારનો વ્રત ...
8
8
9
આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે... આજે જ તમારા પ્રિયજનોને આ સંદેશાઓ મોકલો, શુભેચ્છાઓ મોકલો
9
10
Chaitra Amavasya: ચૈત્ર અમાવસ્યા ના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આ સાથે પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ ચૈત્ર અમાવસ્યાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
10
11
Chaitra Amavasya: હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી વિવિધ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ ચૈત્ર અમાવસ્યાના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ.
11
12
ચાણક્ય નીતિ: ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં સ્ત્રી અને પુરૂષ બંનેની ઈચ્છાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું છે. ચાણક્ય કહે છે કે લગ્ન પછી પણ માણસ કેટલીક વસ્તુઓને પોતાની બનાવવાની કોશિશ કરતો રહે છે. લગ્ન પછી તેને ગમે તેટલી સુંદર પત્ની મળે, તે હંમેશા આ 3 વસ્તુઓ ...
12
13
જો તમે તુલસી પાસે કેટલીક નકારાત્મક વસ્તુઓ મુકશો તો તુલસીમાતા તમને ક્યારેય માફ નહી કરે
13
14
Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત કરવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો અહીં જાણો માસિક શિવરાત્રી પૂજા વિધિતિ, શુભ મુહૂર્ત અને મંત્ર વિશે.
14
15
Masik Shivratri 2025: જો તમારા પરિવારમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય કે અન્ય કોઈ સમસ્યા હોય, તો માસિક શિવરાત્રીના દિવસે આ ઉપાયો ચોક્કસ અજમાવો. આ ઉપાયો અપનાવવાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવે છે.
15
16
Shukra Pradosh Vrat 2025: પ્રદોષ વ્રત શિવજીને પ્રિય છે. તેના પ્રભાવથી જીવનમાં ખુશહાલી આવે છે. શુક્ર પ્રદોષ વ્રત ધન અને સંપત્તિમા વધારો કરનારુ માનવામાં આવે છે. આ દિવસે ક્યારે પૂજા કરશો અને શુ કરશો
16
17
Varuthini Ekadashi: હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે, ધનની દેવી દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.
17
18
Mangalwar Ke Upay: મંગળવારે આ ઉપાયોનું પાલન કરવાથી હનુમાનજીની કૃપાથી બધી બાધાઓ દૂર થાય છે. તો આચાર્ય ઇન્દુ પ્રકાશ પાસેથી જાણો મંગળવારે લેવાના ખાસ ઉપાયો વિશે.
18
19
Chandrama Upay: દરેક દિવસ એક ગ્રહનુ સ્વરૂપ હોય છે. નક્ષગ્ત્ર જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્રમાને પણ ગ્રહ પિંડ જ માનવામાં આવે છે. કુંડળીના મુજબ ગ્રહોની સ્થિતિની ઊંડી અસર આપણા જીવન પર પડે છે. સોમવારના દિવસે ચંદ્ર દેવની પૂજા કરવામાં આવે છે. ચંદ્ર દેવને...
19