ઈંટરનેટની બે બાજુઓ છે: રચનાત્મક બાજુ અને ખંડનાત્મક બાજ! ઉપયોગિતાની દ્ર્ષ્ટિએ એની પ્રથમ બાજુઓ વિચાર કરીએ તો, ઈંટરનેટ એ અકલ્પ માહિતીઓનો અગાધ દરિયો છે. તે મૂળભૂત રીતે માહિતીઓ ભેગી કરવાનું, અન્ય લોકો સાથે સંવાદિતા સાધવાનું, એક કમ્પ્યૂટર પરથી બીજા ...
National Wear Red Day- ફેબ્રુઆરીનો પહેલો શુક્રવાર (ફેબ્રુઆરી 2) રાષ્ટ્રીય વસ્ત્રો લાલ દિવસ છે. આ દિવસે, જેને અમેરિકન હાર્ટ મંથ ગણવામાં આવે છે, દેશભરની લાખો મહિલાઓ
love shayari in gujarati
મોહબ્બત માણસને જીવવુ શીખાવે છે
વફાના નામ પર મરવુ શીખાવે છે
જો મોહબ્બત ન કરી હોય તો કરીને જોજે
આ જાલિમ દરેક દર્દ સહેવુ શીખાવે છે
ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ shahid diwas-જ્યારે અંગ્રેજોના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા જેમણે અંગ્રેજોની અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ ...
સ્વચ્છ ભારત નિબંધ/ નિબંધ સ્વચ્છતા ત્યાં પ્રભુતા ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દ્રઢ ...
પ્રેમ સાથે આખી દુનિયામાં ખુશી છે, દરેક પ્રેમી તેના બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ સાથેના પ્રેમ પર કેટલીક શ્રેષ્ઠ બે લાઈન શાયરી ઈચ્છે છે.
1. મેરી જાન મેરી વફા હો તુમ ,
ઉસ કુદરત કા દિયા હુઆ
એક નાયબ તોહફા હો તુમ
લાલા લજપત રાય લાલા લાજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં 28 જાન્યુઆરી 1865 ના રોજ જૈન પરીવારમાં થયો હતો. લાલા લજપત રાય ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અને અમર ક્રાંતિકારી નેતા હતા.
હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી,અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો.હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે ...
Republic Day ગણતંત્ર દિવસ કે સ્વાતંત્રય દિવસના અવસરો પર વધારેપણું જગ્યાઓ પર સ્પીચ કે ભાષણની પ્રતિયોગિતાનો આયોજન હોય છે. તે સમયે ઘણા લોકો મંચ પર જઈને સ્પીચ આપે છે. જો તમે પણ આવા કોઈ અવસર પર સ્પીચ આપી રહ્યા છ્પ તો આવો અમે તમારી થોડી મદદ કરી નાખીએ અને ...
મહાશિવરાત્રી પર ગુજરાતી નિબંધ - ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ત્રયોદશી શિવ આરાધનાનો દિવસ છે જેણે મહાશિવરાત્રિના નામે ઓળખાય છે. આ તહેવાર મનુષ્યોને પાપ અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુદ્ધ , પવિત્ર અને સાત્વિક જીવન
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.