Gujarati Essay Holi - હોળી પર નિબંધ - હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે
આજે સરોજિની નાયડુ(Sarojini Naidu)ની જન્મજયંતિ છે. સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો, જે "ભારતની નાઇટિંગલ" તરીકે પ્રખ્યાત છે. સરોજિની નાયડુ એક સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ અને દેશની પ્રથમ મહિલા રાજ્યપાલ હતી. સરોજિની નાયડુ ...
કુત્રિમ બુદ્ધિ(Artificial Intelligence અથવા AI) આજના સમયમાં સૌથી ચર્ચિત અને પ્રભાવશાળી તકનીકમાંથી એક છે. આ માત્ર આપણા રોજિંદા જીવનને જ પ્રભાવિત નથી કરી રહ્યુ, પરંતુ ઉદ્યોગ, સ્વાસ્થ્ય, અભ્યાસ અને અહી સુધી કે કલા અને સંસ્કૃતિને પણ બદલી રહ્યુ છે
લાલા લજપત રાય લાલા લાજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં 28 જાન્યુઆરી 1865 ના રોજ જૈન પરીવારમાં થયો હતો. લાલા લજપત રાય ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અને અમર ક્રાંતિકારી નેતા હતા.
કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને ! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ"
ગણતંત્ર દિવસ પર ગુજરાતી નિબંધ
પ્રજાસત્તાક દિવસ, દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, તે ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે, જેને દરેક ભારતીય સંપૂર્ણ ઉત્સાહ, ઉત્સાહ અને આદર સાથે ઉજવે છે. એક રાષ્ટ્રીય તહેવાર હોવાને કારણે, તે દરેક ધર્મ, સંપ્રદાય અને ...
વર્ષ 1930 થી ભારતના ક્રાંતિકારીઓ ભારતને એક સંવિધાનવાળો દેશ બનાવવા માંગતા હતા પણ 26મી જાન્યુઆરીના 1950ના રોજ આપણા દેશને પૂર્ણ સ્વાયત્ત ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યુ અને આ દિવસે આપણુ સંવિધાન લાગૂ થયુ હતુ. આ જ કારણ છે કે દર વર્ષે 26મી જાન્યુઆરીને ગણતંત્ર ...
Maharana Pratap Essay- હિંદુ પંચાગના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.
સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને ...
રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનામંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈનિકો પોતાનું શોર્ય અને બહાદુરી બતાવે છે. ...
સાવિત્રીબાઈ ફુલેનો જન્મ 03 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા નાયગાંવ નામના નાના ગામમાં થયો હતો. માત્ર 9 વર્ષની ઉંમરે તેમના લગ્ન પૂણેના રહેવાસી જ્યોતિબા ફુલે સાથે થયા.
દયાનંદ સરસ્વતી વિશે માહિતી
12 ફેબ્રુઆરી 1824 ના રોજ ગુજરાત પ્રાંતના કાઠિયાવાડ પ્રદેશના રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામ ટંકારામાં કરશનજી તિવારી અને માતા યશોદા બાઈને ત્યાં જન્મ. તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું.
Essay about Christmas- જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત રીતે ફેલાયેલી છે તેવા દેશોમાં નાતાલની વિવિધ પ્રકારની ઉજવણી વિકાસ પામી છે. આવી પરંપરાઓમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે.