રિફ્ટ વેલી એ ગુજરાત અને મધ્યપ્રદેશની મુખ્ય નદી નર્મદા પાછળનું સૌથી મોટું કારણ છે, જે પ્રવાહની સામે વહે છે. રિફ્ટ વેલી એટલે કે તેનો ઢોળાવ નદી જે દિશામાં વહે છે તેની વિરુદ્ધ દિશામાં છે.
Valentine's Day- શહેરના રેસ્ટોરંટ અને વિવિધ સ્થળોએ હાથમાં ફૂલ અને ગિફ્ટ લઈને નીકળતા યુવાનોની ભીડ. દરેક ગલીના નાકે આતુરતાપૂર્વક કોઈની રાહ જોતા છોકરા-છોકરીઓ. આ દ્રશ્ય હોય છે વેલેંટાઈનના દિવસે એટલે કે પ્રેમનો એકરાર કરવાના દિવસે....
National Women Physicians Day- રાષ્ટ્રીય મહિલા ડૉક્ટર્સ દિવસ એ મહિલા ડૉક્ટરોની સખત મહેનતની ઉજવણી અને સન્માન કરવાનો દિવસ છે. યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ મહિલા ચિકિત્સક એલિઝાબેથ બ્લેકવેલની હિંમતની ઉજવણી કરવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી.
Indian Coast Guard Day- ભારતીય કોસ્ટ ગાર્ડની સ્થાપના 1 ફેબ્રુઆરી 1977ના રોજ દરિયાઈ સરહદોની સુરક્ષા માટે કરવામાં આવી હતી, ત્યારથી દર વર્ષે 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે તેની 48મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે
ગુજરાતી કોયડો ગુજરાતી કોયડો, puzzel in gujarati, puzzel, Koydo, Koydo in gujarati, Koydo, કોયડાઓgujarati, કોયડો, ઉખાણું, આજનું ઉખાણું અને કોયડો, ઉખાણા હસો અને હસાવો, ગુજરાતી ઉખાણા, બાળ ઉખાણા, હિન્દી ઉખાણા, ગણિત ઉખાણા, ઉખાણા ના ફોટા, ઉખાણા ના ફોટા ...
શુક્રવાર 30 જાન્યુઆરી 1948ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ થઈ. હંમેશાની જેમ મહાત્મા ગાંધી સવારે સાઢા ત્રણ વાગ્યે ઉઠ્યા પ્રાર્થના કરી. બે કલક પોતાના ડેસ્ટ પર કોંગ્રેસની નવી જવાબદારીઓના મુદ્દા પર કામ કર્યુ અને એ પહેલા કે બીજા લોકો ઉઠી જતા તેઓ છ વાગ્યે ...
મહારાણા પ્રતાપ પુણ્યતિથિ - મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં થયુ હતું. મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢમાં રાજપૂઓના એક હિંદુ પરિવાર માં ...
Guru Gobind Singh Jayanti આજે એટલે કે ગુરુ ગોવિંદસિંહ જયંતિ છે. ગુરુ ગોવિંદ સિંહ શીખોના 10 મા ગુરુ હતા. આ દિવસે શીખ સમુદાયના લોકો પૂજા-અર્ચના કરે છે. ગુરુ ગોવિંદસિંહના પિતાનું નામ ગુરુ તેગ બહાદુર અને માતાનું નામ ગુજરી હતું
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 ...
આજે 4 જાન્યુઆરી લુઈ બ્રેલની જયંતીના યાદમાં વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બ્રેલના આવિષ્યકાર લુઈ બ્રેલનો જન્મ 1809 માં 4 જાન્યુઆરીના રોજ ફ્રાંસમાં થયો હતો. અગાઉ પણ 4 જાન્યુઆરીએ વર્લ્ડ બ્રેઇલ દિવસ 2019 ની ઉજવણી કરવામાં આવી હતી, બાદમાં ...
આ દિવસે 1991માં તિરુવનંતપુરમ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ધોરણનું બનાવવામાં આવ્યું હતું.
રાણાસિંધે પ્રેમદાસા 2 જાન્યુઆરી 1989ના રોજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા.
1515 - યહૂદીઓને ઑસ્ટ્રિયાના લાઇબેચ પ્રદેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા.
1651 - ચાર્લ્સ II સ્ટુઅર્ટ સ્કોટલેન્ડનો રાજા બન્યો.
1600 - સ્કોટલેન્ડમાં 25 માર્ચને બદલે 1 જાન્યુઆરીએ નવું વર્ષ શરૂ થાય છે.
1664 - છત્રપતિ શિવાજીએ સુરત અભિયાન શરૂ કર્યું.
મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે જેમાં ભીષ્મ પિતામહ પોતાના દેહત્યાગ માટે ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા દર્શાવાયા છે. આ જ ઉત્તરાયણ પર્વ હવે નજીકમાં છે. ગુજરાતમાં આ પર્વ ૧૪ જાન્યુઆરીએ ઉજવાય છે પણ હકીકતમાં આ એકદમ ખોટું છે. આ પર્વ ખરેખર તો રર ડિસેમ્બરે આવે ...