હિંદુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી ગણાયા છે. જેને પ્રસન્ન કરવા માટે વ્યક્તિ ઘણા ઉપાયોને અજમાવે છે. પણ ઘણી વાર એવી ઘણી ઘટનાઓ વ્યક્તિ સાથે સતત બનતી રહે છે જે તેના ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે.
અગ્નિ પુરાણ મુજબ અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભાદરવા મહિનાની શુક્લપક્ષની ચતુર્દશીને અનંત ચતુર્થીના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે. આ દિવસે
મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ ...
Ganesjh Vidarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન -સૌ પ્રથમ ઘરની મહિલાએ એક પાટલા પર સ્વસ્તિક બનાવવુ, ત્યારબાઅદ પાટલા પર ચોખા પાથરો અને ત્યારબાદ તેના પર પીળા કે ગુલાબી કે લાલ રંગનુ કોઈ નવુ વસ્ત્ર પાથરો.
આજે એટલે કે 26મી સપ્ટેમ્બરે વામન દ્વાદશી છે. હિંદુ કેલેન્ડર અનુસાર, ભગવાન વામન દેવનો અવતાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ થયો હતો. તેથી આ દિવસને વામન જયંતિ તરીકે ગણવામાં આવે છે.
ભગવાન ગણેશને સમર્પિત અનંત ચતુર્દશીનો તહેવાર આવવાનો છે. આ દિવસે ભગવાન ગણેશની દસ દિવસીય પૂજા પૂર્ણ થાય છે અને તેમનું વિસર્જન કરવામાં આવે છે. ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરતી વખતે, તેમના ભક્તો ભગવાન ગણેશને આવતા વર્ષે આવવા માટે પ્રાર્થના પણ કરે છે.
ભગવાન ગણેશજી વિધ્નહર્તા છે. તેમની પણ પૂજા કરાય તો ખૂબ લાભની પ્રાપ્તિ હોય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.પણ ગણેશજીની પૂજા કરતી વખતે કેટલીક વાતોંની કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
ગૌરી પૂજનમાં મહિલાઓ માતા પાર્વતીની આરાધના કરે છે. આ તહેવાર મહારાષ્ટ્રમાં ઉજવાય છે. ગૌરી પૂજન દરેક વર્ષ ગણેશ ચતુર્થીના ચોથા કે પાંચમા દિવસે પડે છે. આ દિવસે દેવીનો આવાહન કરાય છે. તેમની પ્રતિષ્ઠા કરાય છે. બીજા દિવસે માની મુખ્ય પૂજા હોય છે અને ત્રીજા ...
આ સમય દરમિયાન, તમારે ગણેશજીને બધી પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ઘરના બધા સભ્યો ભેગા થઈને ભગવાન ગણેશની આરતી કરે છે, તેમને ફૂલ ચઢાવે છે અને ભોજન અર્પણ કરે છે.
Ganesh Visarjan 2023: આ વર્ષે, દોઢ દિવસના ગણપતિ વિસર્જનનો શુભ સમય આવતીકાલે 20મી સપ્ટેમ્બરે બપોરે 03:18 થી 06:21 સુધીનો રહેશે. આ પછી તે સાંજે 07:49 થી મધ્યરાત્રિ 12:15 સુધી રહેશે.
SHREE SIDDHIINAYAK MANDIR MAHEMDABAD- મહેમદાવાદ હાઈવે પર વાત્રક નદીનાં કાંઠે લીલીછમ હરિયાળી વચ્ચે સિદ્ધિવિનાયકનું મંદિર નિર્માણાધિન થયું છે. જ્યાં રોજીંદા હજારોની સંખ્યા
સિદ્ધિવિનાયક મંદિર એ મુંબઇમાં આવેલું એક પ્રખ્યાત ગણેશ મંદિર છે. સિદ્ધિવિનાયક ગણેશનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજીની મૂર્તિઓ તેની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેઓ સિદ્ધપીઠ સાથે જોડાયેલા છે અને તેમના મંદિરોને સિદ્ધિવિનાયક મંદિરો કહેવામાં આવે છે. એવું ...
ગણેશજીનો પ્રિય પ્રસાદ- ધીમી આંચ પર પેનમાં એક ટેબલસ્પૂન ઘી મૂકો અને થોડું ગરમ થવા દો.
તપેલીમાં છીણેલું નારિયેળ નાંખો અને તેને બેથી ત્રણ મિનિટ સુધી ચમચા વડે હલાવતા રહો.
હવે નાળિયેરમાં ગોળ ઉમેરો
ભારતની વિવિધતામાં એકતાના રંગ અહીંના તહેવારો અને પર્વમાં ખૂબ સુંદરતાથી જોવાય છે. એક જ ધર્મમાં જુદા જુદા ક્ષેત્રમાં ઘણી સુંદર સાંસ્કૃતિક પરંપરાઓ છે કે તેઓ ફક્ત જોવાનું જ રાખે છે. જેમ કે બંગાળમાં દુર્ગાપૂજા પ્રવર્તે છે, તે જ રીતે ઉત્તર ભારતમાં ...
Ganesh sthapana Vidhi- ગણેશ ચતુર્થી પૂજા વિધિ (Ganesh Chaturthi Puja Vidhi in Gujarati): નારદ પુરાણ મુજબ ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીના રોજ વિનાયક વ્રત કરવુ જોઈએ. આ વ્રત (Ganesh Chaturthi Vrat Vidhi)કરવાના કેટલાક નિયમો છે જે નિમ્ન પ્રકારના છે.
ચતુર્થીના દિવસે લોકોને ચાંદ નહી જોવા જોઈએ. જણાવાય છે કે ચાંદ જોવાથી ઝૂઠા આરોપ કે કલંકના ડર બન્યું રહે છે. તે સિવાય કલંક પણ લાગી શકે છે. ચોરીનો આરોપ લાગે છે. એક કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ પર સ્યમંતક મણિ ચોરાવવાનો આરોપ લાગ્યુ હતુ ત્યારે નારદજીએ ...