વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 76માં પ્રજાસત્તાક દિવસે ઘેરા બદામી રંગનો બંધ ગળાનો કોટ અને સફેદ કુર્તા-પાયજામા સાથે લાલ-પીળી પાઘડી પહેરી હતી અને ખાસ પ્રસંગોએ તેજસ્વી અને રંગબેરંગી પાઘડી પહેરવાની તેમની પરંપરા ચાલુ રાખી હતી.
Padma Awards 2025: 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, કેન્દ્ર સરકારે આ વર્ષે આપવામાં આવનાર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. આ વર્ષે પદ્મ પુરસ્કારો માટે કુલ 139 હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. આમાં ગુજરાતના આઠ વ્યક્તિત્વોને સ્થાન મળ્યું છે. પદ્મ ...
આ વખતે, પ્રજાસત્તાક દિવસની પરેડ માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો તરફથી કુલ 26 ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ૧૬ રાજ્યો તેમજ ૧૦ મંત્રાલયો અને વિભાગોના અનોખા વિષયો સાથેના ટેબ્લોનો સમાવેશ થશે.
Republic Day - દર વર્ષે 26 જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, રાષ્ટ્રપતિ દિલ્હીના ફરજ માર્ગ પર ધ્વજ ફરકાવે છે અને ત્યાં પરેડનું આયોજન કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસ
Republic Day Special Suit જો તમે પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશભક્તિના રંગમાં ઓફિસ જવા માંગતા હોવ તો આજે અમે તમારા માટે કેટલાક અદ્ભુત સલવાર-સુટ્સ લઈને આવ્યા છીએ. જેમાંથી તમે આઈડિયા લઈને રિક્રિએટ કરી શકો છો.
દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ (Republic Day 2025) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત તેનો 76મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું
ગણતંત્ર દિવસ પર ગુજરાતી નિબંધ
પ્રજાસત્તાક દિવસ, દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, તે ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે, જેને દરેક ભારતીય સંપૂર્ણ ઉત્સાહ, ઉત્સાહ અને આદર સાથે ઉજવે છે. એક રાષ્ટ્રીય તહેવાર હોવાને કારણે, તે દરેક ધર્મ, સંપ્રદાય અને ...
વર્ષ 1930 થી ભારતના ક્રાંતિકારીઓ ભારતને એક સંવિધાનવાળો દેશ બનાવવા માંગતા હતા પણ 26મી જાન્યુઆરીના 1950ના રોજ આપણા દેશને પૂર્ણ સ્વાયત્ત ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યુ અને આ દિવસે આપણુ સંવિધાન લાગૂ થયુ હતુ. આ જ કારણ છે કે દર વર્ષે 26મી જાન્યુઆરીને ગણતંત્ર ...
Republic Day (Gantantra Diwas) 2025: ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસનુ આયોજન કરવામાં આવે છે. આ ઐતિહાસિક દિવસ 1950 માં ભારતેય સંવિઘાનને અપનાવવાનુ પ્રતીક છે. જેને રાષ્ટ્રને એક લોકતાંત્રિક ગણરાજ્યમાં બદલવાનુ કામ કર્યુ હતુ. આ લેખમાં ...
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.
રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનામંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈનિકો પોતાનું શોર્ય અને બહાદુરી બતાવે છે. ...
જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ - પ્રજાસત્તાક દિવસનું મહત્વ ભારતમાં દર વર્ષે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. તમે જાણો છો આવું શું થયું કે ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીના દિવસે જ ...
constitution of India ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે જે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યો હતો. આ દિવસ (26 નવેમ્બર)ને ભારતના બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે