Good Friday 2025: ગુડ ફ્રાઈડેનો દિવસ ભગવાન ઈસુના બલિદાનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે એ દિવસ હતો જ્યારે પ્રભુ ઈસુને સ્તંભ પર લટકાવવામાં આવ્યા હતા. ગુડ ફ્રાઈડે પર, લોકો ભગવાન ઈસુના બલિદાનને યાદ કરીને શોક વ્યક્ત કરે છે.
Palm Sunday પામ સન્ડે ખ્રિસ્તી ધર્મ માટે ખૂબ જ ખાસ છે. બાઇબલ અનુસાર, જ્યારે ઈસુ જેરુસલેમ પહોંચ્યા, ત્યારે લોકો હથેળીની ડાળીઓ લહેરાવતા તેમનું સ્વાગત કરવા ભેગા થયા.
Merry Christmas 2024 Wishes Cards in Gujarati: ઈસાઈ ધર્મની માન્યતા મુજબ યીશુ મસીહનો જન્મ 25 ડિસેમ્બરના રોજ થયો હતો. આ જ કારણ છે કે આ દિવસને ક્રિસમસના રૂપમાં ઉજવાય છે. આ ખાસ દિવસ પર લોકો પોતાના પરિવારના સભ્યો, મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા સંદેશ પણ ...
ઈસ્ટર સન્ડે ખ્રિસ્તીઓ માટે ખાસ ધાર્મિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે, તેઓ ચર્ચમાં જાય છે, પ્રાર્થના કરે છે અને ઈસુ ખ્રિસ્તના પુનર્જન્મની ઉજવણી કરે છે
Good friday 2023- ગુડ ફ્રાઈડે જાણો આ દિવસનું મહત્વ અને શા માટે ઉજવાય છે ગુડ ફ્રાઈડેના દિવસે ખ્રિસ્તી ધર્મને માનનાર અનુયાયીઓ ગિરિજાઘર જઈને પ્રભુ ઈસુને આ પ્રકારે યાદ કરે છે
* ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી
ખ્રિસ્તી ધર્મની કેટલીક માન્યતાઓ અનુસાર, ઇસ્ટર શબ્દ ઇસ્ટ્રા શબ્દ પરથી આવ્યો છે.
ધાર્મિક નિષ્ણાંતો પાસેથી મળેલી માહિતી અનુસાર
ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂળી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા બાઈબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ...
ઈસુના જન્મનો આનંદ ઉજવ્યાના થોડાક જ દિવસો બાદ ખ્રિસ્તીઓ તપસ્યા, પ્રાયશ્ચિત અને ઉપવાસનો સમય ઉજવે છે. આ સમય જે 'એશ વેડનસ્ડે' થી શરૂ થઈને 'ગુડ ફ્રાઈડે' ના દિવસે પુર્ણ થઈ જાય છે જેને 'લેટ' કહેવાય છે.
ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે પ્રભુ ઈશુએ આ સંસારમાં રહેનારા પોતાના ભક્તોને ગુનાહ માટે પોતાની પ્રાણની આહુતિ આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. આ દિવસનુ મહત્વ પ્રભુ ઈશુને આપેલ યાતનાઓને યાદ કરવા અને તેમના વચનો પર અમલ કરવાનો છે.
"ઈસ્ટર સન્ડે" ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની (મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે. શાસ્ત્રોક્ત રીતે ખ્રિસ્તીઓ માને છે કે ભગવાન ઈશુ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ પછી પુર્નિજવિત થયા. ઈસ્ટર...
વિશ્વના મહાન ધર્મોમાં ખ્રિસ્તી ધર્મનું એક આગવું સ્થાન છે. આ ધર્મના સ્થાપક ઈશુ ખ્રિસ્તના જન્મના સંદર્ભમાં ૨૫મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવેછે. સામાન્ય રીતે નાતાલ પર્વની ઉજવણી લોકો આનંદ પ્રમોદ કરી, ભાવતા ભોજનની ફિસ્ટ કરી, ...
નાતાલની દુનિયાભરમાં જબરજસ્ત ઉજવણી થાય છે. દુનિયામાં સૌથી વધુ મોટી સંખ્યા ખ્રિસ્તીઓની હોવાથી તથા તેઓ આ તહેવાર એકદમ ગંજાવર સ્તરે મનાવતા હોવાથી નાતાલ દેશ, ભાષા, ધર્મની સીમાઓને ઓળંગી એક સર્વવ્યાપી સામાન્ય ઉત્સવ બની ગયો છે. ભારત સહિતના કેટલાક દેશોમાં ...