મીન-ભાગ્યશાળી રત્‍ન
મીન રાશીની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી રત્‍ન પોખરાજ છે. માટે તેમણે ગુરૂ ખરાબ હોય તો પોખરાજ પહેરવો જોઇએ. ગુરૂવારે સોના કે તાંબાની વીટીમાં ૩-૪ રત્તીના પોખરાજને મઢાવીને ગુરૂદેવનું ધ્‍યાન ધરીને તર્જની આંગળીમાં પહેરવું જોઇએ. પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે મીન રાશી માટે પોખરાજ ધારણ કરવાથી સારૂ ફળ મળે છે.

રાશી ફલાદેશ