મિથુન-આજીવિકા અને ભાગ્ય
મિથુન રાશીની વ્‍યક્તિ નોકરી કરીને સુખીથી જીવન પસાર કરી શકે છે. પોતાની વકપટ્ટુતાથી કુશળ રાજ‍નીતિજ્ઞ કે રાજકારણી બની શકે છે. પોતાની જિજ્ઞાસા અને સત્‍યશોધક પ્રવૃતિના કારણે દરેક પ્રકારનું શોધ કાર્યમાં સફળ થાય છે. તેઓ સારા પત્રકાર, લેખક, ભાષાશાસ્‍િત્ર, યોજનાકારી બની શકે છે. સારા વકીલ, વ્યાખ્યાતા અને ઉપદેશક પણ બની શકે છે. પ્રવાસનો શોખ હોવાથી એજન્‍ટ પણ બની શકે છે.

રાશી ફલાદેશ