constitution of India ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે જે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યો હતો. આ દિવસ (26 નવેમ્બર)ને ભારતના બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે 26મી જાન્યુઆરીને ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ભારતનું બંધારણ કોણે લખ્યું
29 ઓગસ્ટ, 1949ના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ.