✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Karwa chauth 2022- કરવા ચોથના દિવસે ના કરવી આ 10 ભૂલોં ...
Webdunia
બુધવાર, 12 ઑક્ટોબર 2022 (00:03 IST)
* કરવા ચોથના વાળા દિવસે મહિલાઓ ખાસ રીતે લાલ કપડા પહેરવા જોઈએ. કારણકે લાલ રંગને હિન્દુ ધર્મમાં શુભ રંગનો પ્રતીક ગણાય છે.
* ભૂલથી પણ કરવા ચૌથના દિવસે કાળા અને સફેદ રંગ શુભ હોતા નથી તેથી મહિલાઓએ આ રંગોના કપડાં વ્રત દરમિયાન ન પહેરવા જોઈએ.
* ઉપવાસના દિવસે મહિલાઓને કોઈ બીજા માણસને દૂધ, દહીં ચોખા કે સફેદ કપડા નહી આપવું જોઈએ.
* કરવા ચોથના દિવસે મહિલાઓને પોતાનાથી મોટી ઉમરની કોઈ પણ વડીલ મહિલાઓનો અપમાન નહી કરવું જોઈએ. આવું કરવું અશુભ ગણાય છે.
* ચાંદા જોતા પહેલા મહિલાઓએ માં ગૌરીની પૂજા કરવી નહી ભૂલવું જોઈએ. પૂજા અર્ચના પછી માંને પૂરી અને હલવાનો પ્રસાદ જરૂર અર્પિત કરવું જોઈએ.
* મહિલાઓએ દિવસ દરમિયાન સૂવું ન જોઈએ કારણ કે તે શુભ નથી.
* આ દિવસે કાતર કે સોઈનો પ્રયોગ ન કરવો જોઈએ
* સ્ત્રીઓએ કોઈને મનદુ:ખ થાય તેવુ કશુ ન બોલવુ જોઈએ. જીભ પર કંટ્રોલ રાખવો જોઈએ
* આ દિવસે સ્ત્રીએ પોતાના શૃંગારનો સામાન કોઈને ન આપવો જોઈએ. તેથી આ બધી વાતોનુ સારી રીતે ધ્યાન રાખો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
karwa chauth puja vidhi 2022- કરવા ચૌથ પૂજનની સરળ વિધિ . Picture Story
Ramayan- શું આપ જાણો છો રામાયણની આ રોચક વાતો ?
Shani Shubh Sanket: આ લોકો પર શનિદેવ હંમેશા પોતાની કૃપા વરસાવે છે. પૈસા અને ખુશીઓથી ભરી દે છે આ રાશિઓનુ જીવન.
Swastik Symbol: શા માટે સ્વસ્તિક ચિહ્ન શુભ માનવામાં આવે છે ? જાણો તેના કારણ અને ફાયદા
કરવા ચોથ વ્રત માટે બાકી છે 6 દિવસ, પૂજાની થાળીની આ સામગ્રી નોંધી લો
વધુ જુઓ..
જરૂર વાંચો
જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે
Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા
વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?
શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ
લીવરમાં જમા થયેલી ગંદકી થશે દૂર, ખાલી પેટ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણાં
વધુ જુઓ..
નવીનતમ
દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી
Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા
Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો
Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ
Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ 4 જગ્યાએ દીવા પ્રગટાવો, તમે દેવાથી મુક્ત થશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે
Next Article
ભાઈબીજ ક્યારે છે 26 કે 27 ઓક્ટોબર 2022ને