અમદાવાદ. શક્તિ અને ભક્તિના પર્વ ચૈત્રી નવરાત્રીનો રવિવારથી ભક્તિ અને શ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. તા.6 એપ્રિલના રવિવારના રોજ લોકો મંદિરોમાં દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. ચૈત્રી નવરાત્રીનું માતાજીના ભક્તો માટે અનન્ય મહત્વ હોય છે.
ચૈત્રી નવરાત્રિમાં ઘણાં લોકો ઉપવાસ કરે છે. અથવા મીઠું લેતાં નથી. તેના ધાર્મિક મહત્ત્વ વિશે શાસ્ત્રી હસમુખભાઇ ત્રીવેદી કહે છે કે, નવરાત્રિમાં ઉપવાસનું મહત્ત્વ છે. ‘ઉપ' એટલે નજીક અને વાસ એટલે રહેવું. ઈશ્વરની નજીક નિવાસ કરવો એટલા માટે ઉપવાસ કરવાનો
રાષ્ટ્રીય સર્વેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય રાજકિય નેતા-2007માં પ્રથમ આવીને વિશ્વભરમાં છવાઇ ગયા છે. જ્યારે મોસ્ટ પોપ્યુલર ઇંડિયન અને ભારતીય ફિલ્મોમાં બેસ્ટ હિરોમાં અમિતાભ બચ્ચને બાજી મારી છે...
વર્ષની શરૂઆતથી લઈને અંત સુધી વિવિધ પ્રયોગો થતા રહ્યા જેમાંથી કેટલાક તો દર્શકોએ ખૂબ પસંદ કર્યા તો કેટલાકને બિલકુલ નકારી દેવામાં આવ્યા. આ વર્ષ ફક્ત શાહરૂખ ખાનના નામનું રહ્યુ એવુ કહીએ તો કોઈ અતિરેક નહી ગણાય. આ એકલા માણસે બોલીવુડને ન તો ફક્ત
ગત વર્ષ 2007માં વિશ્વ પર ભારત છવાયેલું રહ્યું. વિશ્વના વધારે પડતાં દેશો ભારતની સાથે પોતાની કૂટનીતિક સંબંધઓને સુધારવા કે વધારે સારા બનાવવાની દોડમાં લાગેલા રહ્યાં. આનું ખાસ કારણ ભારતને અમેરીકા, રૂસ, બ્રિટેન, જાપાન તેમજ ચીનના સમકક્ષ પ્રભાવશાળી...
એશબેબી આજકાલ હવામાં ઉડી રહી છે. લગ્ન પછી ખરેખર એશની જીંદગી બદલાઈ ગઈ છે. એશને પોતાના સાસરીયા એટલે કે બચ્ચન પરિવાર અને પતિ અભિષેક માટે ખુબ જ ગૌરવ છે અને માન પણ છે. લાગે છે કે એશ પોતાને એક આદર્શ વહુ સાબિત કરવા માંગે છે. એશ સાથેની એક વાતચીતમાં એશ્વર્યાએ
અક્ષયની ત્રણ ફિલ્મો રજૂ થઈ અને ત્રણે હિટ રહી. 'વેલકમ' આવી રહી છે. અક્ષય કહે છે કે તેઓ કોઈ ખાનથી ઓછા નથી. હસવામાં ન કાઢો, અક્ષયની વાતમાં દમ છે. સતત સફળ ફિલ્મો આપવી એ કોઈ સામાન્ય વાત નથી.
અભિનેત્રીઓના ક્ષેત્રમાં આ વર્ષે ઘણી ઉથલ-પાથલ જોવા મળી. રાણી, પ્રીતી, બિપાશા, ઐશ્વર્યા, જેવી સ્થાપિત નાયિકાઓને પાછળ ધકેલી કૈટરીના, વિદ્યા, દીપિકા અને લારા દત્તા જેવી અભિનેત્રીઓએ હિટ ફિલ્મો આપી. ચાલો જોઈએ કેવી રહી અભિનેત્રીઓની સ્થિતિ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે આગામી વિધાનસભાની ચૂંટણી અર્જુનની માફક મહાભારત યુદ્ધ સમાન પુરવાર થશે. એક તરફ ભાજપમાંથી બહાર ફેંકાયેલા અસંતુષ્ટોનો સામનો અને બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો, અપક્ષોનો સામનો. છતાં મોદી એકલે હાથે આગામી
પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે સારો એવો 10.7 ટકાનો વિકાસદર પ્રાપ્ત કર્યો છે. વળી કૃષિ ક્ષેત્રે પણ એટલો જ વિકાસ કર્યો છે. વહીવટ તંત્ર એટલે જનતાએ ચુંટેલા પ્રતિનિધિઓમાં મૂકેલો વિશ્વાસ... અને આ ઉત્તરદાયિત્વ પંચામૃત સિધ્ધાંતોન આધાર પર કાર્ય કરીને સરકારે...
આ વર્ષે ભા.જ.પમાં આંતરિક અસંતોષ અને કેશુભાઈ જૂથના અસંતુષ્ટોના કારણે જિલ્લાની દરેક બેઠકો ઉપર મતદાન પર અસર થશે અને કેટલાંક આશ્રર્યજનક પરિણામો મળે તો નવાઈ નહીં.
આગામી મહિને 11મી ડિસેમ્બર અને 16મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાંનસભાની ચૂંટણીનું શું પરિણામ આવશે તે તો આગામી 23મી ડિસેમ્બરના રોજ જ જાણવા મળશે. ગુજરાતની સ્થાપનાનાં 47 વર્ષમાં ગાંધીનગરની ગાદીએ સૌથી વધુ સમય...
ભાજપના યુવામોર્ચાએ વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના માસ્કને પહેરીને કાર્યકરોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. આમ, એક સાથે વધુ મોદીને જોઇને લોકોને આશ્ચર્ય થયું હતું....
આ સિવાય અન્ય રૂપોથી પણ લક્ષ્મીની પુજા કરવામાં આવે છે. લક્ષ્મીના બધા જ રૂપોની સાથે મનુષ્યની અલગ અલગ ઈચ્છાઓને જોડવામાં આવી છે અને આના આધારે તેમના નામ રાખવામાં આવ્યાં છે. તો આવો તેમના વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ..
એક બાજઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેનાં ઉપર ઘઉનું મંડળ બનાવી તે મંડળમાં નાગરવેલનું પાન ગોઠવવું, આ પાન ઉપર ગણપતિની મૂર્તિ મૂકવી અથવા સોપારી મુકવી અને તે સોપારીમાં ગણપતિની ભાવના કરીને નીચે પ્રમાણે પૂજન કરવું.
શ્રાવણ મહિનો પૂરો થતાં જ ભાદરવી પૂનમ માટેની તૈયારીઓ શરૂ થઇ જાય છે. તેમાં ભાદરવા સુદ અગિયારસથી પૂનમના પવિત્ર દિવસોમાં ગુજરાત જ નહીં આખા ભારતના ખૂણેખૂણેથી મા અંબાનાં દર્શનાર્થે પદયાત્રીઓ આવી માના દરબારમાં માથું ટેકવીને ધન્યતાનો...