Makar Sankranti 2025 Na Upay: મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી 2025 મંગળવારે આવી રહ્યો છે. આવામાં જે વ્યક્તિ આ દિવસે કોઈ ઉપાય કરે છે તો તેના ઘરમાં આખુ વર્ષ બરકત રહે છે. આખુ વર્ષ ...
Aditya Hrudaya Stotra - મકર સંક્રાંતિનો તહેવાર મુખ્ય રૂપે સૂર્યદેવની આરાધના કરવાનો તહેવાર છે. આ દિવસે સૂર્યને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. આ સાથે જ સવારે પૂજા કર્યા પછી આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરી લેવાથી જીવનમાં આવતા બધા અવરોધો દૂર થાય છે અને ...
Makar Sankranti 2025: મકરસંક્રાંતિ આ વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવાશે. આ દિવસે સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ હોય છે. બીજી બાજુ 19 વર્ષ પ છી આ દિવસે અદ્દભૂત સંયોગ બની રહ્યો છે.
Makar Sankranti 2025: દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. તેને ખિચડી સંક્રાંતિ અને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે.
મકરસંક્રાંતિ પર આ પૂજા કરો
મકરસંક્રાંતિ પર ભગવાન સૂર્યને અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો પવિત્ર સ્થળોએ સ્નાન કરે છે અને સૂર્ય ભગવાનની પ્રાર્થના કરે છે.
તમે બધાએ સાંભળ્યું જ હશે કે મકરસંક્રાંતિના દિવસે ખીચડી તૈયાર કરીને પ્રસાદ તરીકે ખવાય છે. શું તમે જાણો છો કે મકરસંક્રાંતિ પર ખાવામાં આવેલી ખીચડી ગ્રહો સાથે સંબંધિત છે જે આપણા જીવન પર અસર કરે છે. આજે અમે તમને આ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ ...
Mistakes on makar sankranti- સૂર્યનુ કોઈ રાશિ વિશેષ પર ભ્રમણ કરવુ સંક્રાતિ કહેવાય છે. સૂર્ય જયારે મકર રાશિમાં જાય છે ત્યાર મકર સંક્રાતિ થાય છે. આ સમય સૂર્ય ઉત્તરાયન થાય છે. તેથી આ સમયે કરવામાં આવેલ જાપ અને દાનનુ ફળ અનંતગણુ હોય છે. આ
ગુજરાતમાં અહીં નથી ઉજવાતી ઉત્તરાયણ -ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે 32 વર્ષથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે અને જે કોઇ પતંગ ચડાવે તો તેના ઉપર દંડની પણ ...
મારી તરફથી તમને અને તમારા પરિવારને
મકર સંક્રાતિની શુભેચ્છા Happy Makar Sankranti, Wishes, Images, Status, Quotes, Messages and WhatsApp Greetings to Share in Eng
આ વર્ષની મકરસંક્રાંતિ પણ ખાસ છે કારણ કે રવિ સાથે કુમાર યોગ પણ બની રહ્યો છે. આ દિવસે, સૂર્યની ઉપાસના સાથે, તમે તમારી રાશિ અનુસાર દાન કરીને ધાર્મિક લાભ મેળવી શકો છો.
Makar Sankranti Upay: મકરસંક્રાંતિ પર કેટલાક ઉપાય કરવાથી તમે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકો છો. આ સિવાય તમે કેટલાક ઉપાય કરીને પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
Makar Sankranti 2024 Zodiacs Sign: મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. આ દિવસનુ સનાતન ધર્મમાં વિશેષ હત્વ હોય છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે. આ તહેવાર કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે.