ભારતીય શેર બજાર બુધવારે ઉથલ પુથલ પછી વધારા સાથે બંધ થયો. છેલ્લા કલાકમાં થયેલ ઝડપી વેચવાલીને કારણે બજારમાં આજે શરૂઆતી તેજી ગુમવી દીધી અને એક સમયે 17000ના ઉપરી સ્તર જોઈ ચુકેલ સેંસેક્સ 71 અંકના નજીવા વધારા સાથે બંધ થયો.
શુક્રવારે બીએસઈનો સૂચકાંક સવારે 10:15 મિનિટે 175 અંક ઘટીને 16,286 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવરે 10:15 વાગ્યે 66 અંક ઘટીને 4,869 પર રહ્યો હતો.
વિદેશી શેર બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો દરમિયાન ભારતીય શેર બજારોએ આજે જોરદાર છલાંગ લગાવી છે. સેંસેક્સએ શુક્રવારે વેપારી સત્રની શરૂઆત 17800ના ઉપરની મેટલ અને બેંક શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. રોકાણકારોમાં ઉત્સાહ છે.
મોટાભાગે લોકો સમજ્યા વિચાર્યા વગર જ શેરોમાં રોકાણ કરે છે અને મુડી ડૂબી જતા કે નુકશાન થતા પછતાય છે. આવુ ન થાય એ માટે સંપૂર્ણ માર્કેટનું રિસર્ચ કરીને જ શેરમાં રોકાણ કરવુ જોઈએ.
વૈશ્વિક સ્તર પર મંદીની આશંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય શાખ નિર્ધારણ સંસ્થા(મુડીઝ)ની તરફથી દેશના સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈંડિયાની રેટિંગ ઘટાડવાના સમાચારોથી નિરાશ બજારમાં વેચવાલીનો ભારે દબાવ જોવા મળ્યો અને સેંસેક્સ 16 હજારના મનૌવૈજ્ઞાનિક સ્તરથી ...
સોમવારે બીએસઈનો સૂચકાંક સવારે 9.25 વાગ્યે 307 અંક ઘટીને 16,145 પર ખુલ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 9.25 વાગ્યે 99 અંક ઘટીને 4850 પર ખુલ્યો હતો.
અમેરિકી ડોલર્ની સામે રૂપિયાની કિમંતમાં ઘટાડો અને દેશમાં રાજનીતિક અસ્થિરતાની શક્યતાએ ઘરેલુ બજારમાં કોહરામ મચાવ્યો છે. કેન્દ્ર સરકાર 2જી સ્પેક્ટ્રમ વહેંચણી ગોટાળાને લઈને સંકટના વાદળો છવાયેલા છે. રોકાણકાર ગભરાયેલા છે. જેના કારણે બજારો પર વેચાણ અને ...
શેરબજાર આજે પત્તાનાં મહેલની જેમ ધરાશાઈ થઈ ગયુ હતુ. બજારમાં અભૂતપૂર્વ કડાકાનાં કારણે મુડીરોકાણકારોએ પણ અબજો રૂપિયા ગુમાવ્યા હતા. તમામ 13 સેક્ટરલ ઈંડેક્ષ 6 ટકા સુધી ઘટ્યા હતા. તમામ 30 શેર મંદી સાથે બંધ રહ્યા હતા, એટલામાં ઓછુ હોય તેમ રોકાણકારોએ 2 લાખ ...
શુક્રવારે બીએસઈનો સૂચકાંક સવારે 10.20 વાગ્યે 163 અંક વધીને 17039 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 10.20 વાગ્યે 41 અંક વધીને 5,117 પર રહ્યો હતો.