✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Gujarat Oath Today- ભૂપેન્દ્ર પટેલ આજે બીજી વાર મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે
Webdunia
સોમવાર, 12 ડિસેમ્બર 2022 (08:50 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર મુખ્ય મંત્રીપદના શપથ લેશે.
આ શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં હાજરી આપવા માટે ગઈ કાલે જ ગુજરાતમાં આવી ગયા છે.
ભૂપેન્દ્ર પટેલની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે અને આ માટે કેટલાક ધારાસભ્યોને ફોન દ્વારા જાણ કરાઈ હોવાનું પણ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.
ગાંધીનગરમાં બપોરે બે વાગ્યે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ શપથવિધિ સમારોહ યોજાશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જીતના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે અને 182માંથી 156 સીટ મેળવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આ સતત સાતમી જીત છે. કૉંગ્રેસને 17 અને આપને પાંચ બેઠકો મળી છે.
ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સહિત શુક્રવારે રાજ્યપાલને રાજીનામું સોપ્યું હતું જેથી નવી સરકારની રચના માટે રસ્તો સાફ થઈ શકે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
HBD યુવરાજ સિંહ - 2011 વિશ્વકપમાં અનેક મેચ તો લોહીની ઉલ્ટીઓ કરતા રમી હતી
હિમાચલ પ્રદેશ : સુખવિંદરસિંહ સુક્ખૂએ લીધા મુખ્ય મંત્રીપદના શપથ
બાળકીના પેટમાંથી નીકળી 61 લખોટી
ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્ય મંત્રીપદના શપથ લેશે
સુખવિંદરસિંહ સુક્ખુ બનશે હિમાચલ પ્રદેશના નવા મુખ્ય મંત્રી
વધુ જુઓ..
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?
ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?
ગુજરાતી જોક્સ - 100 રૂપિયા
શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ
ગુજરાતી જોક્સ - વીમા કંપની
વધુ જુઓ..
નવીનતમ
Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી
Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો
મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો
શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ
અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."
Next Article
HBD યુવરાજ સિંહ - 2011 વિશ્વકપમાં અનેક મેચ તો લોહીની ઉલ્ટીઓ કરતા રમી હતી