માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
Navratri Upay: અશ્વિન શુક્લ પક્ષની નવમી તિથિ અને મંગળવાર છે. નવી નોકરીમાં જોડાવા માટે આ યોગ ખૂબ જ શુભ છે. આજે નવરાત્રીનો નવમો દિવસ છે. તેને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે નવ દિવસીય નવરાત્રી પૂજા પૂર્ણ થશે. આજે નવરાત્રિના અંતિમ દિવસે મા ...
નવમીના દિવસે દૂધીના શાકનુ ન કરવુ સેવન
નવરાત્રીના 9 દિવસોમાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. નહિ તો વ્રત અને ઉપાસનાનું પૂર્ણ ફળ મળતું નથી. એટલું જ નહીં આ દિવસોમાં કેટલીક વસ્તુઓ ખાવાની પણ મનાઈ છે.
નવરાત્રિ પર ઘટ સ્થાપના કેમ કરવામાં આવે છે, જાણો તેમા જળ ભરવાનુ અને જ્વારા ઉગાવવાનુ મહત્વ
હિંદુ સનાતન ધર્મમાં કલશ સ્થાપનાનુ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. નવરાત્રિમાં માતાના 9 સ્વરૂપોની ચૌકી સજાવીને પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા ...
Navratri Upay: નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે. એવું કહેવાય છે કે જે કોઈ મા બ્રહ્મચારિણીની પૂજા કરે છે તે જીવનના કોઈપણ ક્ષેત્રમાં જીતવાની શક્તિ મેળવી શકે છે. તેનાથી વ્યક્તિની અંદર સંયમ, ધૈર્ય અને પરિશ્રમ માટેનું મનોબળ પણ ...
માતા શૈલપુત્રી તેમની મનોકામના પૂર્ણ કરે છે-
મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવાથી બાળકનો વિકાસ થાય છે અને ધન અને ઐશ્વર્યની ઝડપી પ્રાપ્તિ થાય છે. માતા સર્વ ફળદાયી છે.
Navratri 2023- આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 24 ઓક્ટોબરે સમાપ્ત થશે. 15 ઓક્ટોબરના રોજ સવારે 11:48 થી 12:36 સુધી ઘટસ્થાપન એટલે કે કલશ સ્થાપનનો શુભ મુહૂર્ત છે
1. या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ જે દેવી તમામ જીવોમાં શક્તિ સ્વરૂપે બિરાજમાન છે તે દેવીને નમસ્કાર, નમસ્કાર, વારંવાર નમસ્કાર.
કળશ સ્થાપના માટે સામગ્રી
કળશ સ્થાપના માટે સામગ્રી
- મા દુર્ગાનો ફોટો
- સિંદૂર, કેસર
- લાલ કપડો
- બાજોટ - એક ઘડો (કુંભ) કે પાત્ર કે પાત્ર
- ઘડામાં ગંગાજળ મિશ્રિત જળ
- ઘડા કે પાત્ર પર લાલ દોરાથી ૐ હ્રી ક્લી ચામુંડાહે વિચ્ચે લખો કે ૐ હ્રીં ...
Navratri Akhand Jyoti: આમ તો ઘરોમાં સવારે દેવ પૂજન અને સંધ્યાના સમયે દીવો પ્રગટાવાય છે, પરંતુ નવરાત્રી અને બીજા મુખ્ય તહેવાર જે કે માતાના જાગરણ, ચૌકી, રામચરિત માનસનો અખંડ પાઠમાં અખંડ જ્યોત પ્રગટાય છે. બધા લોકો આ વાતને જાણે છે કે અખંડ જ્યોતિનો ...
Ghatasthapana Puja Mantra
Navratri Ghat sthapna- નવરાત્રિમાં નવ એટલે નવું અને રાત્રી એટલે યજ્ઞ-વિધિ, એટલે કે નવી વિધિ. કળશ સ્થાપના માટે મંત્ર આ પ્રકારનો છે..
નમોસ્તેસ્તુ મહારૌદ્રે મહાઘોર પરાક્રમે
મહાબલે મહોત્સાહિ મહાભય વિનાશિની
Navratri Upay: શારદીય નવરાત્રી શરૂ થઈ ચુકી છે અને દરરોજ જુદા જુદા શુભ ફળોની પ્રાપ્તિ માટે ઘર પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો માટે, તમારા બિઝનેસને અજાણ્યા સંકટોથી બચાવવા માટે મા દુર્ગાના જુદા જુદા રૂપોની આરાધના કરે છે. દેવી માતાની કૃપાહોય તો જીવનમા ...
shardiya navratri 2023- આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 24 ઓક્ટોબરે સમાપ્ત થશે. નવરાત્રિ દરમિયાન જ્યારે પણ માતા દેવી આવે છે, ત્યારે તે કોઈને કોઈ વસ્તુ પર સવાર થઈને આવે છે.