બરેલીમાં મોટો અકસ્માતઃ એમ્બ્યુલન્સ અને કેન્ટર વચ્ચે અથડામણમાં 7ના મોત, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

Webdunia
મંગળવાર, 31 મે 2022 (09:11 IST)
બરેલીમાં મંગળવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. ત્યાં કેન્ટર અને એમ્બ્યુલન્સની ટક્કરમાં 7 લોકોના દર્દનાક મોત થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે. સીએમ યોગીએ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સંવેદના વ્યક્ત કરતા, મુખ્યમંત્રીએ અધિકારીઓને મૃતકોના પરિવારજનોને તમામ મદદ અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા જણાવ્યું છે.
<

#UPCM @myogiadityanath ने जनपद बरेली में सड़क दुर्घटना में हुई जनहानि पर गहरा शोक प्रकट किया है।

मुख्यमंत्री जी ने दिवंगत आत्माओं की शांति की कामना करते हुए शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।

— CM Office, GoUP (@CMOfficeUP) May 31, 2022 >
 

સંબંધિત સમાચાર

Next Article