SHREE SIDDHIINAYAK MANDIR MAHEMDABAD- મહેમદાવાદ હાઈવે પર વાત્રક નદીનાં કાંઠે લીલીછમ હરિયાળી વચ્ચે સિદ્ધિવિનાયકનું મંદિર નિર્માણાધિન થયું છે. જ્યાં રોજીંદા હજારોની સંખ્યા
Gujarat Pcnic spot -ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવ અને સાતમ- આઠમનો તહેવાર એટલે કે મિની વેકેશના આ દરમિયાના લોકો ફરવા માટે સ્થાન શોધતા રહે છે અમને ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે
Janmashtami 2023: જન્માષ્ટમીનો ઉત્સાહ સર્વત્ર જોવા મળે છે, કૃષ્ણ ભક્તો જન્માષ્ટમીની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી જ શરૂ કરી દે છે. કેટલાક ઘરે ભગવાન કૃષ્ણની ઝાંખી શણગારે છે જ્યારે અન્ય લોકો આ ખાસ દિવસે કૃષ્ણના શહેરો મથુરા, વૃંદાવન અને દ્વારકા જાય છે. ...
Foreign country trip- વિદેશ જવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે, પરંતુ વધુ ખર્ચના કારણે પરેશાન થવું પડે છે. પરંતુ જ્યારે તે દેશોની વાત આવે છે જ્યાં તમે તમારા સ્માર્ટફોનની કિંમત કરતા પણ ઓછા ખર્ચે મુસાફરી કરી શકો છો,
Kailash Manasarovar darshan- કૈલાશ પર્વતને ખૂબ રહસ્યમયી ગણાય છે. ધાર્મિક માન્યતાઓના મુજબા તે ભોળેનાથનો વાસ સ્થળ ગણાયા છે. જે કારણે કૈલાશ પર્વતની યાત્રાનો ખાસ મહત્વ છે પણ કૈલાશા પર્વત હિમાલયના ઉત્તરી વિસ્તારા તિબ્બતમાં સ્થિત છે.
The world famous Valley of Flowers located in Chamoli district of Uttarakhand ગુરુવાર (1 જૂન)થી પ્રવાસીઓ માટે ખોલવામાં આવી છે. વેલી ઓફ ફ્લાવર્સના ઉદઘાટનના પ્રથમ દિવસે 40 પ્રવાસીઓએ સ્વર્ગીય ખીણની મુલાકાત લીધી હતી. બરફ અને કુદરત વચ્ચે વેલી ઓફ ફ્લાવર્સ ...
કુન્નૂર, તમિલનાડુ | કુન્નુર, તમિલનાડુ
ત્રણ સુંદર નીલગીરી હિલ સ્ટેશનોમાંથી એક, કુન્નૂર પશ્ચિમ ઘાટનું બીજું સૌથી મોટું હિલ સ્ટેશન છે. તે 1930 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ઉટીથી માત્ર 19 કિમી દૂર સ્થિત કુન્નુર આખા વર્ષ દરમિયાન ખુશનુમા હવામાનનો આનંદ માણે ...
સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે.
મહારાણા પ્રતાપ જયંતી હરિયાણા, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. રાજસ્થાનમાં ચિતૌડગઢ પ્રમુખ સ્થાન છે જ્યાં આ દિવસને ઉજવવા માટે મોટા પાયે ઉત્સવ અને કાર્યક્રમ આયોજીત કરાય છે. અહીં અમે તમને જણાવીએ છે કે તમે ચિતૌડગઢ કેવી રીતે પહોચી શકો ...
ગુજરાત રાજ્યનો 23.28% હિસ્સો કચ્છના ભાગે વારસામાં મળ્યો છે. ત્યારે આંકડાકીય દ્રષ્ટીએ જોઈએ તો,45,652 ચો.કિમી ના સરહદી જિલ્લામાં 23,452 ચો.કિમી મેદાન પ્રદેશ છે,તો 19,300 ચો.કિમીમાં કચ્છે રણપ્રદેશની ઓળખ મેળવી છે. રાજ્યના કુલ 28 સંરક્ષિત ક્ષેત્રમાંથી 4 ...
નર નારાયણ દ્વારા સ્થાપિત ગયું હતું. દેશની એકતા અને અખંડતા અને હિન્દુ ધર્મના પુર્નસ્થાપના કરવા માટે શંકરાચાર્યએ ચારે દિશાઓમાં ચાર તીર્થસ્થળ સ્થાપિત કર્યા. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ,પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકા.
Somnath history- ઈ. સ. 1951 ની 11 મી મે, વિક્રમ સંવત 2007 ના વૈશાખ સુદ પાંચમના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠાવિધિ કરી હતી.
Adalaj ni vav- એક સમય હતો જ્યારે પાણી ભરવા લોકો દૂર દૂર સુધી જતા હતા અને આથી જ રાજાઓ દ્વારા ગામથી દુર વાવ બનાવવાની શરૂઆત થઈ હતી. વાવ શબ્દ આમ તો એક ખાસ શબદ છે જેનો મતલબ 'પગથીયા વાળો કુવો' છે. પહેલાના સમયમાં વાવ એ દુર દુરથી આવતા વેપારીઓ અને યાત્રાળુઓ ...
હિમાચલ પ્રદેશના 10 મુખ્ય પ્રવાસન સ્થળો
પશ્ચિમ હિમાલયની ગોદમાં વસેલું આ રાજ્ય પર્વતો અને નદીઓથી ઘેરાયેલું છે. આ રાજ્ય રાવી, ચિનાબ, બિયાસ, યમુના અને
સતલજ જેવી મોટી નદીઓનું મૂળ છે. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ વિસ્તાર રજાઓ માટે શ્રેષ્ઠ પસંદગી છે. ...
દેવભૂમિ દ્વારકા સુંદર શિવરાજપુર બીચ Shivrajpur Beach ને બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. વર્ષ 2021-22 માટે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે શિવરાજપુર બીચને સ્થાન મળતા વધુ વિકાસને વેગ મળશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને ...
ઉનાળાની ઋતુમાં, લોકો ઠંડી જગ્યાઓ શોધી રહ્યા છે, જ્યાં તેઓ પર્વત અથવા દરિયા કિનારા પર આરામની પળો વિતાવી શકે.અને ખુશનુમા હવામાનનો આનંદ માણી શકશે. જો તમે પણ ઉનાળાની રજાઓ મનાવવાનું વિચારી રહ્યા છો