પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ગુરુવારે વિવિધ સ્થળોએ વીજળી પડવાથી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા. તેમણે જણાવ્યું કે આ ઘટનાઓમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
દેશની રાજધાની દિલ્હીમાં ગરમી તીવ્રતાથી વધી રહી છે. અહી તાપમાન 42 ડિગ્રીનો આંકડો પાર કરી લીધુ છે અને જલ્દી જ આ 45 ડિગ્રીથી આગળ વધશે અને આ સીજનમાં પહેલીવાર લૂ પણ સતાવશે.
મહિલાએ પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે સોમવારે જ્યારે તેનો 8 વર્ષનો દીકરો કાર્તિક સ્કૂલેથી પાછો આવ્યો ત્યારે તેના કપડા પુટ્ટીથી ગંદા થઈ ગયા હતા અને તેને બે પુસ્તકો પણ ખોવાય નાખ્યા હતા. પૂછપરછ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે મહિલાને ખૂબ ...
શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવા છતાં ચોરી કરનારા બેફામ બનીને ચોરીના ગુનાને અંજામ આપી રહ્યાં છે. ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં પુત્ર તેની પત્ની અને સંતાન સાથે બાલી
શહેરમાં ખાઉગલી પાસે આવેલા પાઉંભાજીની દુકાનમાં વહેલી સવારે એક કાર ધડાકાભેર દુકાનમાં ધુસી ગઈ હતી. દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અમદાવાદ રહેતો પરિવાર કારમાં ફરવા નીકળ્યો હતો
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મુંબઈના એ જ વિસ્તારમાં રોડ શો કરવો અમાનવીય છે જ્યાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં 16 લોકોના મોત થયા હતા.
ચારધામ યાત્રાની કેટલીક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ છે જેમાં ભક્તોની ભીડ કઈક આ રીતે દેખાઈ રહી છે. કે લોક્ના ત્યા થી નિકળવુ મુશ્કેલ થઈ ગયુ છે. શ્રદ્ધાળુપ્ને તો ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યુ છે
કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ધડાધડ ફાયરિંગ થયું હતું. પાંચેક ગાડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઊભા અન્ય એક જૂથ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર, 16 મેના રોજ આઝમગઢ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢમાં વિશાળ જાહેર સભાઓને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૂત્રોએ અહીં જણાવ્યું હતું કે મોદી સવારે 10 વાગ્યે હુસૈનપુર
Sunil Chhetri Retirement: ભારતીય ફુટબોલ સ્ટાર સુનીલ છેત્રીએ ઈંટરનેશનલ ફુટબોલમાંથી સંન્યાસ લેવાનુ એલાન કરી લીધુ છે. તેમણે જણાવ્યુ કે પોતાની અંતિમ ઈંટરનેશનલ મેચ 6 જૂનના રોજ કલકત્તાના સાલ્ટ લેક સ્ટેડિયમમાં કુવેત વિરુદ્ધ રમશે.
એર ઈન્ડિયાની AI-819 ફ્લાઈટ જે બુધવારે સાંજે સાડા સાત વાગ્યે વડોદરા આવવા ઉડાન ભરવાની હતી. પરંતુ એર ઈન્ડિયાને બોમ્બની ધમકી મળતા ફ્લાઈટ દિલ્હીમાં જ રોકી દેતાં 150 મુસાફરો અટવાયા હતા
મધ્યપ્રદેશના ઈન્દોરમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. આ અકસ્માત ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બેટમા પાસે રતલામ પાસિંગ કાર રોડ પર પાર્ક કરાયેલા ડમ્પરમાં કાર અથડાઈ હતી. ડમ્પરમાં રેતી ...
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉક્ટર કમલા બેનીવાલાનું 97 વર્ષની જૈફ વયે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી બીમાર કમલા બેનીવાલાએ જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જયપુરના ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.