કન્યા-ચરિત્રની વિશેષતા
કન્‍યા રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - પરેશાન કરે તેવો સ્‍વભાવ, સામાન્‍ય વાતોને વધારે મહત્‍વ આપવું, વસ્‍તુ મેળવવા મૂળ સુધી પહોંચવામાં અસફળ, શુષ્‍ક સ્‍વભાવ, પ્રેમનો અભાવ, ભૌતિકવસ્‍તુને મહત્‍વ આપનાર. ચરિત્ર વિકાસના લક્ષણો - વિશ્લેષક, પક્ષપાતી, કુશળ શિલ્‍પકાર, ભૌતિક વિષયમાં તર્કનો ઉપયોગ, નિશ્ચિત અને યોગ્ય હોવું. અંતઃ કરણના લક્ષણ - શુદ્ધિકરણ તથા પૂર્ણતાના ઉદ્દેશોથી અલગ, વ્‍યક્તિત્‍વની ચેતનામાં સુધારો કરવો, ભૌતિક, ભૌતિકેતર તથા માનસિક સ્‍વાસ્‍થ્ય બનાવી રાખવું, અંતરાત્‍માના વિકાસ માટે સ્‍વાસ્‍થ્યકર અને અસ્‍વાસ્‍થ્યકરને અલગ રાખવું. શરીરના પાલન પોષણ દ્વારા અંતરાત્‍માનું પાલન પોષણ કરવું.

રાશી ફલાદેશ