બાંગ્લાદેશના રોહિંગ્યામાં શુક્રવારે ગોળીબાર

Webdunia
શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (12:01 IST)
બાંગ્લાદેશના રોહિંગ્યામાં શુક્રવારે ગોળીબાર થયો. જેમાં 7 લોકોના માર્યા ગયાના સમાચાર છે. સમાચાર એજન્સી એએફપીએ બાંગ્લાદેશ પોલીસના હવાલાથી આ જાણકારી આપી છે.

સંબંધિત સમાચાર

Next Article