Onion- ડુંગળીની હરાજી બંધ / Onion auction closed

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2023 (12:15 IST)
સ્થાનિક પ્રાપ્યતામાં વધારો કરવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રએ 31 માર્ચ, 2024 સુધી પ્રતિબંધ સાથે ડુંગળીની નિકાસ પર 40% ડ્યૂટી લાદી છે.
 
ખેંડૂતો અને વેપારીઓની શકયતાઓ વચ્ચે કૃષિ પેદાશ બજાર સમિતિઓ (APMC) એ સોમવારે ડુંગળીની હરાજી કરી પણ ઉપજને ખૂબ ઓછા કીમત મળી જે 1200 થી 1500 દર ક્વિટલ સુધી ઓછી થઈ ગઈ. 
 
ઘણા ઉત્પાદકોએ લાસલગાંવ, પિંપલગાંવ, માલેગાંવ, ઉમરાણા, સતાના, નામપુર, સિન્નાર અને ચાંદવડના મહત્વના બજારોમાં હરાજી બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
 
31 માર્ચ 2024 સુધી ડુંગળી નિર્યાતને પ્રતિબંધિત કરવાની કેંદ્રની યોજનાના વિરોધમાં ઘણા ખેડૂતોએ મુંબઈ-આગરા રાષ્ટ્રીય હાઇવે પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article