કેવડાત્રીજ વ્રત ભાદરવાના શુક્લ તૃતીયાના રોજ કરવામાં આવે છે. આ વખતે કેવડાત્રીજ નુ વ્રત 6 સપ્ટેમ્બર 2024ના રોજ શુક્રવારે કરવામાં આવશે. મહિલાઓ દ્વારા કરવામાં આવનારા આ વ્રતને નિર્જલા પણ કરી શકાય છે અને તેમા રાત્રિ જાગરણ કરીને રાતની પૂજા પણ થાય છે. આવો જાણીએ દિવસ અને રાતની પૂજાનુ શુભ મુહુર્ત
તૃતીયા તિથિ શરૂ - 05 સપ્ટેમ્બર 2024 બપોરે 12:21 થી.