✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Heatstroke Remedies- લૂ'નાં લક્ષણો અને લૂથી બચવાના ઉપાયો
Webdunia
શુક્રવાર, 29 એપ્રિલ 2022 (12:41 IST)
લૂ નાં લક્ષણો symptoms of heatstroke
આંખો બળવી
શરીરમાંથી ગરમી બહાર નીકળતી હોય એવો અનુભવ થવો
હાથ-પગના તળિયા, માથું બળું બળું થતું હોય,
માથું દુઃખવું,
પગની પીંડીઓમાં દુખાવો થવો
શરીરનું તાપમાન વધી જવું
ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું,
ઉલ્ટી થવી,
ઉબકા આવવા,
બેભાન થઈ જવું,
સુધ-બુધ ગુમાવી દેવી
લૂથી બચવાના ઉપાયો, લૂથી બચાવશે ડુંગળી
આયુર્વેદમાં લૂ થી બચવા માટે ડુંગળીને ઘણા અસરકારક ગણાય છે આ જ કારણે છે કે જૂના સમયમાં ઉનાળાની બપોરે નિકળતા પહેલા સાથે ડુંગળી રાખવાઆ રિવાજ છે.
ડુંગળીના રસને છાતી અને કાન પર ઘસતા લૂ લાગેલા દર્દીને આરામ મળે છે.
ડુંગળીનો રસ તેને હાથ પગના તળિયે ઘસવો. માથામાં તાળવાના ભાગે પણ ડુંગળીને છીણીને કે કાપીને મૂકવી. આમ કરવાથી શરીરની ઉષ્ણતા ખૂબ જ ઝડપથી ઓછી થાય છે.
ઘરમાંથી બહાર નીકળતી વખતે કાપેલી ડુંગળી ખીસ્સામાં રાખવાથી લૂ લાગવાની સંભાવના ઘટી જાય છે.
કે પછી બારીક સમારેલા ડુંગળીને જીરાથી વઘારીને સેવન કરવાથી પણ ઉનાળામાં લૂથી રાહત મળે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Alia Bhatt Video: "ના બિંદી ના સિંદૂર" મોડી રાત્રે આટલી નાની ડ્રેસ પહેરીને ઘરથી નિકળી કપૂર પરિવારની વહુ
અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના 6ઠ્ઠા માળેથી કૂદીને 56 વર્ષીય દર્દીએ આપઘાત કર્યો
Ranbir Kapoor Alia Bhatt Wedding Photo: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના વેડિંગ ફોટો વાયરલ, KISS કરતા કપલે જાહેર કર્યો પ્રેમ
કાનપુરમાં 15000 લીંબૂની લૂટ, રખેવાળી માટે બગીચામા મુકવા પડ્યા ચોકીદાર
Hair care tips in summer - ઉનાળામાં વાળની માવજત કરવાની ટિપ્સ
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
વધુ જુઓ..
ધર્મ
Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર
શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ
Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ
શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ
Next Article
બાજીરાવ અમર રહે